Home Videsh ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ,મેઘાલયના 27 નાગરિકો ફસાયા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ,મેઘાલયના 27 નાગરિકો ફસાયા

0
489
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ,મેઘાલયના 27 નાગરિકો ફસાયા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ,મેઘાલયના 27 નાગરિકો ફસાયા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ

યુદ્ધમાં ભારતીય નાગરિકો પણ ફસાયા

મેઘાલયના 27 નાગરિકો પેલેસ્ટાઈનના બેથલહેમમાં

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય નાગરિકો પણ ફસાયા છે. ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ સમય દરમિયાન, ભારતીય 27 નાગરિકો પેલેસ્ટાઈનના બેથલહેમમાં અટવાયેલા છે.આ અંગે  માહિતી આપતાં મેઘાલયના  મુખ્યમંત્રીએ ટ્વિટર પર લખ્યું- ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના તણાવને કારણે અમારા રાજ્યના 27 નાગરિકો બેથલહેમમાં અટવાયા છે. તેમની સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની ખાતરી કરવા માટે હું વિદેશ મંત્રાલયના સંપર્કમાં છું.

મેઘાલયના CMએ સોશ્યલ મીડિયામાં માહિતી આપી

ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને વચ્ચેના સંઘર્ષમાં કુલ 500થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં ગાઝા પટ્ટી તરફથી કરાયેલા રોકેટ હુમલામાં ઈઝરાયલમાં કુલ 300થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 1500થી વધુ ઘાયલોનો આંકડો છે. ત્યારે બીજી બાજુ ઈઝરાયલ દ્વારા જવાબી કાર્યવાહીમાં ગાઝાપટ્ટીમાં 230થી વધુ લોકોના જીવ લેવાયા છે. અહીં ઘાયલોનો આંકડો પણ 3000ને વટાવી ગયો છે ત્યારે હવે જેરુસલેમની પવિત્ર યાત્રા માટે ગયેલા મેઘાલય રાજ્યના 27 નાગરિકો પેલેસ્ટાઈનના બેથલહેમ  શહેરમાં ફસાયા છે. મેઘાલયના સીએમ કોનરાડ સંગમા એ સોશ્યલ મીડિયામાં માહિતી આપતા લખ્યું હતું કે તેમની સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની ખાતરી કરવા માટે હું વિદેશ મંત્રાલયના સંપર્કમાં છું.નોંધનીય છે કે ‘હમાસ’ જૂથ દ્વારા ઇઝરાયલી સ્થાનો ઉપર ૫,૦૦૦ જેટલા રોકેટ્સ છોડયા તેના જવાબમાં ઇઝરાયલી સૈનિકોએ વળતું આક્રમણ પણ શરૂ કરી દીધું હતું. અને તમામ માર્ગો બંધ કર્યા હતા

વાંચો અહીં ૧૫૭ નગર પાલિકાઓને રોડ રીસરફેસિંગના કામો માટે ૧૦૦ કરોડ ફાળવાશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે