રાજસ્થાનના ભરતપુરમાં આંબેડકર અને મહારાજાની પ્રતિમાની સ્થાપના મામલે હિંસા

0
36

રાજસ્થાનના ભરતપુરમાં મહારાજા સૂરજમલ અને ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈને વિવાદ વધ્યો છેરાજસ્થાનના ભરતપુરમાં મૂર્તિની સ્થાપનાને લઈને હંગામો થયો હતો. લોકોએ ચક્કા જામ કરીને આગચંપી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન જ્યારે પોલીસ પ્રદર્શનકારીઓને હટાવવા પહોંચી તો પોલીસના વાહનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. મોડી રાત સુધી સ્થિતિ તંગ રહી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો  પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતાં


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.