HomeGujaratવડોદરા : શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો

વડોદરા : શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો

કોર્ટે ૧૮ આરોપીઓના જામીન નામંજૂર કર્યા

6a26wvhd

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે તમામ 18 આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા. જામીન અરજી નામંજૂર થતા ફરી એક વખત તમામ લોકોને જેલ ભેગા કરાયા છે. ત્યારે શહેરમાં થયેલા તોફાન મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments