અગ્નિપથ યોજનાને પડકારતી બે અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

0
45

અગ્નિપથ યોજના કાયદેસર છે, મનમાની નથી ચલાવાઈ : સુપ્રીમ

કેન્દ્ર સરકારની સૈન્યમાં ભરતી માટેની અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ થયો હતો. આ યોજનાને પડકારતી બે અરજી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમે આ બન્ને અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમે આ અંગે કહ્યું છે કે, “આ યોજના ગેરકાયદેસર નથી, પરંતુ કાયદેસર છે. આ યોજનામાં કોઇપણ પ્રકારની મનમાની ચલાવવામાં નથી આવી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે અગાઉ પણ કહ્યું હતું કે, “અગ્નિપથ યોજના રાષ્ટ્રીય સુરક્ષાને જાળવી રાખવાના પ્રશંસનીય ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય હિતમાં તૈયાર કરાઈ છે.”


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.