Home Desh અરુણાચલ પ્રદેશમાં તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું

અરુણાચલ પ્રદેશમાં તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું

0
534
અરુણાચલ પ્રદેશમાં તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું
અરુણાચલ પ્રદેશમાં તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું

તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું

120 કરોડના ખર્ચે નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું

અરુણાચલ પ્રદેશમાં સ્થિત તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રવિવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજનો દિવસ અરુણાચલ પ્રદેશ માટે ઐતિહાસિક દિવસ છેકેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે લોહિતમાં સ્થિત તેજુ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ હાજર હતા. હાલમાં આ એરપોર્ટ એક જ રનવેથી કાર્યરત છે. આ એરપોર્ટ કુલ 212 એકરમાં ફેલાયેલું છે. 120 કરોડના ખર્ચે નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે

.તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવા માટે અંદાજે 120 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ એરપોર્ટથી ઇમ્ફાલ, ગુવાહાટી અને ડિબ્રુગઢ માટે સીધી ફ્લાઇટ્સ છે. જેના કારણે પ્રાદેશિક જોડાણમાં ભારે વધારો થયો છે. ઉદ્ઘાટન દરમિયાન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું, આનાથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કનેક્ટિવિટી વધશે. આ ઉપરાંત, તે પ્રદેશના આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

જ્યોતિરાદિત્ય સિંધીએ વધુમાં કહ્યું હતું કે  અરુણાચલ પ્રદેશ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. પહેલા ઉત્તર-પૂર્વ વિસ્તારમાં માત્ર નવ એરપોર્ટ હતા, પરંતુ હાલમાં તેમની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા અને સંકલ્પના કારણે આ શક્ય બન્યું છે.

અરુણાચલ પ્રદેશમાં સ્થિત તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રવિવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજનો દિવસ અરુણાચલ પ્રદેશ માટે ઐતિહાસિક દિવસ છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે