કેસની સુનાવણી હવે 11 જુલાઈએ થશે
સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ સામે કરાયેલી અરજી પર સુનાવણી પર સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું કે મુક્ત કરાયેલા દોષીઓમાંથી એક ને કોર્ટ તરફથી મોકલાયેલી ઔપચારિક નોટીસ મળી નથી.
કારણકે તે ઘરે ઉપલબ્ધ નથી. સુપ્રીમે અરજદારોને ફરી એક વાર નોટીસ મોકલવી જોઈએ અને જો તેમાં કોઈ સફળતા ન મળે તો સ્થાનિક ગુજરાતી અખબાર અને અંગ્રેજી અખબારમાં નોટીસ પ્રકાશિત કરવી તેવો નિર્દેશ આપ્યો છે.
જેથી આગામી સુનાવણી મુલતવી રાખવી ન પડે . સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે 11 જુલાઈએ આ કેસની સુનાવણી કરશે

