Home Sports શિખર ધવને ભારત-પાકિસ્તાન મેચ અંગે કહી આ વાત

શિખર ધવને ભારત-પાકિસ્તાન મેચ અંગે કહી આ વાત

0
423
શિખર ધવને ભારત-પાકિસ્તાન મેચ અંગે કહી આ વાત
શિખર ધવને ભારત-પાકિસ્તાન મેચ અંગે કહી આ વાત

ભારતના દિગ્ગજ ક્રિકેટર શિખર ધવનના નિવેદનથી ફેન્સમાં ઉત્સાહ

પાકિસ્તાનને હરાવવાનું છે’: શિખર ધવન

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે વર્લ્ડ કપ 2023માં મેચ રમાવાની છે

જ્યારે પણ ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ મેચની વાત આવે છે ત્યારે ઉત્તેજના ચરમસીમા પર હોય છે. આવનારા થોડા દિવસોમાં ભારત અને પાકિસ્તાન એશિયા કપ અને ODI વર્લ્ડ કપમાં ઘણી વખત સામસામે જોવા મળી શકે છે. ચાહકો પણ આ બે કટ્ટર હરીફોને એક્શનમાં જોવા માટે ઉત્સુક છે. અનુભવી ભારતીય બેટ્સમેન શિખર ધવને હાલમાં તેના નિવેદનને કારણે ચર્ચામાં છે.સામે આવેલા એક વીડિયોમાં શિખર ધવને જણાવ્યું હતું કે ભારતની   હંમેશા પાકિસ્તાન સામે ‘હાર ન માનવાની’ ભાવના રહી છે, પછી ભલે તવર્લ્ડ કપ જીતો કે નહીં. તમે વર્લ્ડ કપ જીતો કે ન જીતો, તમારે પાકિસ્તાનને હરાવવું જ પડશે…’

વીડિયોમાં ધવન કહે છે- હંમેશા એ વાત રહી છે કે તમે વર્લ્ડ કપ જીતો કે ન જીતો, તમારે પાકિસ્તાનને હરાવવું છે, પરંતુ વર્લ્ડ કપ જીતવો એ પણ મહત્વપૂર્ણ છે અને ભગવાનની કૃપાથી, આશા છે કે અમે જીતીશું. સ્વાભાવિક છે કે પાકિસ્તાન સામે રમતી વખતે ઘણો ઉત્સાહ હોય છે, પરંતુ દબાણ પણ ઘણું હોય છે. જ્યારે પણ હું પાકિસ્તાન સાથે રમ્યો છું, અમે મોટાભાગે જીત્યા છીએ. મેદાન પર અમરા ઘણું દબાણ હોય છે.શીખર ધવનનો આ વીડિયો શેર કરવમાં આવ્યા બાદ ખુબ જ વાયરલ થયો હતો.જોકે પાછળથી આ વીડિયો સોશિયલ મીડિયામાંથી દુર કરી દેવામાં આવ્યો છે. જો કે આ વર્ષે એશિયા કપ કે વર્લ્ડ કપમાં ધવન ભારતીય ટીમનો ભાગ બને તેવી શક્યતાઓ બહુ ઓછી છે. શુભમન ગિલ, ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓએ તાજેતરના મહિનાઓમાં ભારતીય ટીમમાં ઓપનિંગ કરવા માટે મજબૂત દાવેદાર છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે