Home Desh Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી...

Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી બહાર

0
641
Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી બહાર
Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી બહાર

Sanjay Singh: દિલ્હી એક્સાઇઝ સ્કેમ કેસમાં આરોપી બનાવવામાં આવેલા AAP સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે રાહત મળી છે અને સુપ્રીમે તેમને જામીન આપ્યા છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પૂછ્યું હતું કે શું તે સંજય સિંહના જામીનનો વિરોધ કરે છે, જેના પછી EDએ તેમના જામીનનો વિરોધ કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે સંજય સિંહ હવે છ મહિના બાદ જેલમાંથી બહાર આવશે.

દિલ્હી એક્સાઈઝ કૌભાંડના આરોપી AAP સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ 4 ઓક્ટોબરે AAP સાંસદની ધરપકડ કરી હતી.

જ્યારે કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે, EDએ સંજય સિંહના જામીનનો વિરોધ કર્યો ન હતો, ત્યારબાદ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. હવે તે છ મહિના પછી જેલમાંથી બહાર આવશે. જો કે, તેને જામીન આપતાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ આદેશને દાખલા તરીકે ગણવામાં આવશે નહીં.

Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી બહાર
Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી બહાર

Sanjay Singh: જામીન પહેલા કોર્ટમાં કાર્યવાહી

જામીન આપતા પહેલા સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલે ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું કે શું ED સંજય સિંહની વધુ કસ્ટડી ઈચ્છે છે.?

ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે સિંહ છ મહિનાથી જેલમાં છે, તેથી તેને ધ્યાનમાં રાખીને, EDને તેની વધુ કસ્ટડીની જરૂર છે કે કેમ તે જણાવો.

બેન્ચે એસવી રાજુને એમ પણ કહ્યું કે સંજય સિંહ પાસેથી કોઈ પૈસા મળ્યા નથી. તેની સામે 2 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપની પણ ટ્રાયલમાં તપાસ થઈ શકે છે. અગાઉ સંજયે હાઈકોર્ટમાં એમ પણ કહ્યું હતું કે તે મહિનાઓથી જેલમાં છે અને અત્યાર સુધી આ કૌભાંડમાં તેની કોઈ ભૂમિકા સામે આવી નથી. આવી સ્થિતિમાં તેને જામીન મળવા જોઈએ.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે