Home Desh ઓડીસા ટ્રેન અકસ્માત અંગે સંજય રાઉતે કર્યાં પ્રહાર

ઓડીસા ટ્રેન અકસ્માત અંગે સંજય રાઉતે કર્યાં પ્રહાર

0
619

ઓડીસા ટ્રેન અકસ્માત અંગે સંજય રાઉતે કર્યાં પ્રહાર

  રેલવે મંત્રીએ જવાબદારી લેવી જોઈએઃસંજય રાઉત

  રેલવે મંત્રીએ રાજીનામું આપવું જોઈએઃ સંજય રાઉત

ઓડીસા ટ્રેન અકસ્માત અંગે સંજય રાઉતે પ્રહાર કર્યાં છે.ઓડીસામાં 2 જૂને થયેલા ભયાનક ટ્રેન અકસ્માતે દેશને હચમચાવી નાખ્યો છે. આ દર્દનાક ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદથી વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. દરમિયાન, ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે પણ બાલાસોર ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીની નિંદા કરી હતી.

ટ્રેન અકસ્માતની તસ્વીર

Train Accident 3

રાઉતે આરોપ લગાવ્યો કે રેલવે વડાપ્રધાન માટે રમકડું બની  છે.પીએમ મોદી પર પ્રહાર કરતા સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન માત્ર લીલી ઝંડી બતાવતા રહે છે. આ તેમના માટે એક પ્રસંગ છે. પ્રચારનું એક માધ્યમ છે. વડાપ્રધાન મોટા આશ્વાસન આપે છે. બુલેટ ટ્રેન હાઈ સ્પીડ ટ્રેન લાવી રહ્યાં છે. પરંતુ જે ટ્રેન પાટા પર દોડી રહી છે તેને યોગ્ય રીતે ચલાવવામાં આવી રહી નથી. રેલવે મંત્રીએ આ ઘટનાની જવાબદારી લેવી જોઈએ અને નીતિમત્તાના મુદ્દે રાજીનામું આપવું જોઈએ. બીજી તરપ આ અકસ્માત તેમની બેદરકારીનું કારણ છે.કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરમાં થયેલા ટ્રેક પર માલસામાન ટ્રેનની અવરજવર ફરી શરૂ કરવા આવી આ  દરમિયાન અકસ્માત સ્થળે તેઓ  હાજર હતા. તેમને જણાવ્યું કે અત્યાર સુધીમાં સાત જેટલી ટ્રેનો આ ટ્રેક પરથી પસાર થઇ છે . વધુમાં તેમને કહ્યું કે  જે પરિવારના લોકો ગુમ થયા છે તેઓ તેમના પરિવારના સભ્યો પાસે વહેલી તકે પહોંચે. તે અમારી જવાબદારી છે જે હજી પૂરી થઈ નથી. હાલ ટ્રેક પર કામ ચાલુ છે અને કેન્દ્રીયમંત્રી પણ ત્યાં સતત દેખરેખ રાખી રહ્યા છે. રેલ્વે મંત્રી અહી વાત જણાવતા હતા ત્યારે ભાવુક થયા હતા .

ટ્રેન અકસ્માતનો મામલો સુપ્રીમમાં વાંચો અહીંયા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે