Home State Punjab પંજાબ સરકારે લીધા મહત્વના નિર્ણયો, મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ

પંજાબ સરકારે લીધા મહત્વના નિર્ણયો, મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ

0
519
પંજાબ સરકારે લીધા મહત્વના નિર્ણયો, મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ
પંજાબ સરકારે લીધા મહત્વના નિર્ણયો, મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ

પંજાબ સરકારે આજે મહત્વના મોટા નિર્ણયો લીધા જેમાં ભગવંત માન સરકારે મુખ્યમંત્રી યાત્રાધામ યોજનાને મંજુરી આપી છે. આમ આદમી પાર્ટીની સરકારે પંજાબના નાગરિકોને ધાર્મિક સ્થળોએ મુલાકાત લેવા માટે એક ખાસ ટ્રેન અને વોલ્વો બસ ચલાવવામાં આવશે. આ યોજના ગુરુ નાનક દેવજી પ્રકાશ પર્વના અવસર પર શરુ કરવામાં આવશે. પંજાબ સરકાર વડીલોને હજૂર સાહિબ , નાંદેડ સાહિબ , વારાણસી ,આનંદપુર સાહિબ, તલવંડી સાબો,જ્વાલાજી, નૈના દેવી, ચિંતપુર્ણી,અને સાલાસર ધામની મુલાકાત લેશે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ યાત્રા માટે 40 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓને મોટી રાહત આપવામાં આવી છે.

પંજાબ સરકારે કેબિનેટ બેઠકમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને રાહત આપતા સમાચાર પણ આપ્યા છે. સરકારે વેલ્યુ એડેડ ટેક્ષ , સીએસટી , સેલ્સ, પંજાબ ટેક્ષ , અને લક્ઝરી ટેક્ષ વિગેરે ટેક્ષમાં સેટલમેન્ટ પોલીસી લઈને આવી છે. જેમાં કુલ 61 847કેસ છે. તેમાંથી પંજાબ વેટ પાસે સૌથી વધુ 32 હજાર કેસ છે. આ તમામ કેસમાં 50 ટકા રાહત આપવામાં આવી છે. જે લોકો ટેક્ષ એક લાખ થી એક કરોડની વચ્ચે છે તેનાથી 19361 વેપારીઓને રાહત મળશે. આ યોજના 15 નવેમ્બરથી 15 માર્ચ સુધી ચાલશે. તમે સ્કીમ હેઠળ ટેક્ષ ભરીને પ્રમાણ પત્ર મેળવી શકો છો. આપને જણાવી દઈએ કે અગાઉ કોંગ્રેસની સરકાર હતી. આ દરમિયાન બે યોજનાઓ આવી હતી. પરંતુ તે સંપૂર્ણ નિષ્ફળ ગઈ હતી. જયારે હવે આ યોજના સંપૂર્ણ સંશોધન પછી જ અમલમાં લાવવામાં આવી છે. તેમ પંજાબ સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. પંજાબ સરકારે જે મોટા મહત્વના નિર્ણયો લીધા છે તેમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓના મોટા લેણાં, વ્યાજ અને સેટલમેન્ટ જેવા કેસોમાં તમામને રાહત મળશે જેમાં પચાસ ટકા સુધીની જોગવાઈ છે .

પંજાબ સરકારે કેબિનેટમાં લીધેલા નિર્ણય પ્રમાણે પંજાબના નાગરિક જેમાં યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની પત્નીઓના પેન્શનમાં વધારો કર્યો છે. પહેલા તે વાર્ષિક 10, 000 રૂપિયા હતું તે હવે વધારીને વાર્ષિક 20 000 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. આજ રીતે 75 ટકાથી 100 ટકાની અપંગતા જો કોઈ જવાનને આવે તો દિવ્યાંગ બનેલા જવાનને 20 થી 40 લાખ રૂપિયા સુધીની રકમ સહાય સ્વરુપે આપવામાં આવશે . 51 ટકાથી 75 ટકા સુધીની અપંગતા ધરાવતા જવાનોને હવે 10 લાખથી 20 લાખ સુધીની રકમ મળશે અને 25 થી 50 ટકા સુધી અપંગતા જવાનને હશે તો 5 લાખથી 10 લાખ આપવામાં આવશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે