Home Breaking News POKમાં શારદા પીઠ કોરિડોર ખોલવાના પ્રસ્તાવથી પાકના પેટમાં તેલ રેડાયું

POKમાં શારદા પીઠ કોરિડોર ખોલવાના પ્રસ્તાવથી પાકના પેટમાં તેલ રેડાયું

0
694

ગૃહમંત્રીએ કાશ્મીરીઓને પીઓકેમાં ‘શારદા પીઠ’ અંગે આપી ખાતરી

કરતારપુર જેવા અન્ય કોરિડોર ખોલવાના ભારત સરકારના પ્રસ્તાવથી પાકિસ્તાન નારાજ છે,  કારણ કે આ યોજનાને પીઓકેમાં સમર્થન મળી રહ્યું છે. તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરીઓને પીઓકેમાં ‘શારદા પીઠ’ કોરિડોર ખોલવાના પ્રયાસોની ખાતરી આપી છે. પીઓકેની એસેમ્બલીએ ભારતના ગૃહ પ્રધાન અમિત શાહના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. અવામી મુસ્લિમ લીગે 29 માર્ચના રોજ પ્રસ્તાવ મૂક્યો હતો કે કાશ્મીરી પંડિતો માતા શારદાના મંદિરના દર્શન કરવા માટે એક કોરિડોર બનાવવો જોઈએ. ,જો કે, આ નિર્ણયથી પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારી અબ્દુલ બાસિત નારાજ થયા છે અને  PoK નેતાઓની ટીકા કરી હતી. અહી ઉલ્લેખનીય છેકે  ઘણા વર્ષોથી કાશ્મીરની સેવ શારદા કમિટી શારદા પીઠ કોરીડોર ખોલવાની માંગ કરી રહી છે. ઉલ્લેખનીય છેકે  1500 જુનુ શારદાપીઠ મંદિર નીલ અને મધુમતી નદીનાં કિનારે આવેલું છે, પાકિસ્તાને 70 વર્ષથી અહીં કોઇ જ હિંદુને જવા નથી દીધા, કાશ્મીરી પંડિતો તેને કુળદેવી માને છે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે