PM નરેન્દ્ર મોદીના “મન કી બાત”ના 100 એપિસોડ થશે પૂરા

0
60

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”ના 100 એપિસોડ રવિવારે પૂર્ણ થશે.મનકી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને અનેક વિચારો રજૂ કર્યા છે.ત્યારે આ કાર્યક્રમનો 100 એપિસોડ પૂરા થઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગરમાં પણ આ કાર્યક્રમને પગલે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગરમાં જિલ્લાના 5 ધારાસભ્યો મન કી બાત કાર્યક્રમમાં બુથ લેવલે હાજર રહેશે.ગાંધીનગરમાં 500થી વધુ જુદી જુદી સમિતિના વ્યક્તિઓ મન કી બાત નીહાળવા માટે ગાંધીનગરમાં હાજર રહેશે.ગાંધીનગર જિલ્લાના 5 ધારાસભ્ય મન કી બાત કાર્યક્રમમાં બુથ લેવલે હાજર રહેશે..માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ