Home Videsh પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં,રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ

પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં,રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ

0
489
પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં,રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ
પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં,રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ

કલિયરમાં ઉર્સની ઉજવણી

 107 પાકિસ્તાની શ્રદ્ધાળુઓનું એક જૂથ ભારત પહોંચ્યું

રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ

પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં છે. 107 પાકિસ્તાની શ્રધ્ધાળુઓ કલિયરમાં ચાલી રહેલા ઉર્સમાં હાજરી આ પાકિસ્તાની શ્રદ્ધાળુઓ ભારત આવ્યાં છે. 107 પાકિસ્તાની શ્રધ્ધાળુ ઓ કલિયરમાં ચાલી રહેલા ઉર્સમાં હાજરી આપાવા માટે ભારત આવ્યાં છે. ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં સ્થિત રૂરકીના કલિયરમાં હઝરત મખદૂમ અલાઉદ્દીન અલી અહેમદ સાબીર પાકનો 755મો ઉર્સ ચાલી રહ્યો છે. ઉર્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાનથી પણ શ્રદ્ધાળુ ઓ પહોંચ્યા છે. પીરાન કલિયારમાં આયોજિત ઉર્સમાં ભાગ લેવા દર વર્ષે પાકિસ્તાની શ્રદ્ધાળુઓ આવે છે. દેશના વિભાજનથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કેટલા પાકિસ્તાની શ્રદ્ધાળુઓ ભારત આવ્યા છે. અને ઉર્સમાં શામેલ થથે

દર વર્ષની જેમ આ વર્ષે પણ સરહદ પારથી પાકિસ્તાના 107 સભ્યોનું જૂથ કાલિયરમાં હઝરત મખદૂમ અલાઉદ્દીન અલી અહેમદ સાબીરના વાર્ષિક ઉર્સ/મેળામાં હાજરી આપવા માટે રૂરકી પહોંચ્યું હતું. શ્રધ્ધાળુઓ લાહોરી એક્સપ્રેસ દ્વારા રૂરકી પહોંચ્યા છે.. તમામ શ્રધ્ધાળુઓ  માટે સાબરી ગેસ્ટ હાઉસમાં  રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 પાકિસ્તાની પ્રવાસીઓ પહેલા પાક પટ્ટનમાં સ્થિત બાબા ફરીદગંજ શકરની દરગાહની મુલાકાત લે છે પાકિસ્તાની પ્રવાસીઓ ઓ હંમેશા લાહોરી એક્સપ્રેસ દ્વારા આવે છે, જે દેશના ભાગલા પહેલા ચાલતી હતી. આ જૂથ લગભગ એક સપ્તાહ સુધી કાળીયારમાં રહેશે. પાકિસ્તાની શ્રદ્ધાળુઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ગુપ્તચર વિભાગથી લઈને પોલીસ પ્રશાસન અને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે.

ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં 161 પાકિસ્તાની લોકોએ વિઝા માટે અરજી કરી હતી. તેમાંથી, એમ્બેસીએ 107 પ્રવાસીઓને પીરાન કાલીયર ઉર્સ  વિઝા આપ્યા છે. 105 યાત્રાળુઓ અને 2 એમ્બેસીના અધિકારીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાની શ્રદ્ધાળુઓ મંગળવારે સવારે લાહોરી એક્સપ્રેસ દ્વારા રૂરકી પહોંચ્યા હતા. પોલીસ અને ગુપ્તચર વિભાગ દ્વારા કડક સુરક્ષા હેઠળ પાકિસ્તાની શ્રદ્ધાળુઓને રૂરકીથી કાલીયર લઈ જવામાં આવ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે