Home Desh નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ’: રાજમોહન ઉન્નીથન

નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ’: રાજમોહન ઉન્નીથન

0
446
નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ': રાજમોહન ઉન્નીથન
નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ': રાજમોહન ઉન્નીથન

કોંગ્રેસના સાંસદ રાજમોહન ઉન્નિતની ટિપ્પણી

નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ : રાજમોહન ઉન્નિત

 કોંગ્રેસના સાંસદની ટિપ્પણીથી સર્જાયો વિવાદ

નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ આ નિવેદન કોંગ્રેસના સાસંદ રાજમોહન ઉન્નીથને આપ્યું છે. કોંગ્રેસના સાંસદ રાજમોહન ઉન્નીથને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિશે આવી ટિપ્પણી કરી હતી, જેનાથી વિવાદ થયો હતો. કેરળના કાસરગોડમાં પેલેસ્ટાઈન એકતા રેલીમાં તેમણે કહ્યું કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ યુદ્ધ અપરાધી છે અને તેમને ટ્રાયલ વિના ગોળી મારી દેવી જોઈએ.

તેમણે કહ્યું, ન્યુરેમબર્ગ ટ્રાયલ નામની કોઈ વસ્તુનો ઉપયોગ યુદ્ધ અપરાધોમાં સામેલ લોકોને દંડ આપવા માટે કરવામાં આવ્યો હતો. ન્યુરેમબર્ગ ટ્રાયલ્સમાં, યુદ્ધના ગુનેગારોને ટ્રાયલ વગર ગોળી મારી દેવામાં આવતી હતી. હવે ન્યુરેમબર્ગ ટ્રાયલને ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. બેન્જામિન નેતન્યાહુ યુદ્ધના ગુનેગાર છે. નેતન્યાહુને વગર ટ્રાયલે ગોળી મારવાનો સમય આવી ગયો છે કારણ કે તે એ સ્તરની ક્રૂરતા કરી રહ્યા છે.

23મી નવેમ્બરે કોઝિકોડમાં રેલી યોજાશે

તેમણે એમ પણ કહ્યું કે જિનીવા સંમેલનના તમામ કરારોને તોડનારાઓને સજા મળવી જોઈએ. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં 23 નવેમ્બરે કોઝિકોડમાં એક રેલીનું આયોજન કરવા જઈ રહી છે. જેનું ઉદ્ઘાટન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ કરશે.

‘અમેરિકા મુસ્લિમોને નિશાન બનાવી રહ્યું છે’

કોંગ્રેસ નેતા રાજમોહન ઉન્નીથન અહીં જ ન અટક્યા, બેન્જામિન નેતન્યાહુ સિવાય કોંગ્રેસ નેતાએ કાસરગોડમાં અમેરિકા પર પણ નિશાન સાધ્યું. તેણે કહ્યું, “અમેરિકાએ ઇરાકમાં 10 લાખ અરબ કે મુસ્લિમોને માર્યા, તેણે અફઘાનિસ્તાનમાં 70 લાખ મુસ્લિમોને માર્યા, તેણે કોરિયા અને વિયેતનામમાં નિર્દોષોને માર્યા પરંતુ અમેરિકા હજી પણ યુદ્ધથી સંતુષ્ટ નથી, .

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે