તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

0
53

રવિવારે રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ગુજરાત પંચાયત પંસદગી મંડળના  ચેરમેન હસમુખ પટેલે  પત્રકાર પરિષદ યોજી હતી.અને જણાવ્યું હતું કે રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી. રાજ્યમાં 17 લાખ 10 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.પરીક્ષામાં કોઈપણ ગેરરિતિનો બનાવ સામે આવ્યો નથી.જૂન મહિનામાં પરીક્ષાનો પરિણામ જાહેર કરવામાં આવશેવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ