પડતર કેસીઝ અંગે ન્યાયાધીશો ટી.વી ઇન્ટરવ્યુ આપે નહીં : સુપ્રીમ

0
146

તાજેતરમાં જસ્ટીસ અભિજિત ગંગોપાધ્યયે જાહેરમાં આપેલા એક ઇન્ટરવ્યુ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે, આ મામલે હવે ન્યાયાધીશોને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે, કોઇપણ ન્યાયધીશ હાલમાં જે પડતર કેસીઝ છે, તે અંગે ટી.વી ઇન્ટરવ્યુ આપે નહીં.” આ કામ ન્યાયાધીશોએ કરવું જોઈએ નહીં.