Home Desh જે.પી. નડ્ડાએ હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી

જે.પી. નડ્ડાએ હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી

0
658
જે.પી. નડ્ડાએ હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી
જે.પી. નડ્ડાએ હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે કહેર મચાવ્યો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર શિમલા પહોંચ્યા

પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી

જે.પી. નડ્ડાએ હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે.ત્યારે   પૂરના કારણે થયેલી તબાહીની સમીક્ષા કરવા માટે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે શિમલાના આનંદલે હેલિપેડ પહોંચ્યા હતા તેમના પ્રવાસ દરમિયાન, બંને બીજેપી નેતાઓ ભારે વરસાદથી સર્જાયેલી આપત્તિથી પ્રભાવિત સિરમૌર, શિમલા અને બિલાસપુર જિલ્લાની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો..જે.પી. નડ્ડાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં  ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા પણ કરી હતી

હિમાચલમાં હવામાનનો કહેર

5 દિવસમાં 78ના મોત

આગામી 72 કલાક વધુ મુશ્કેલ

 હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે. તે જ સમયે, હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 21, 22 અને 23 ઓગસ્ટે ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં હજુ પણ ઓછામાં ઓછા 3 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. હાલ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે ઓપરેશન ચલાવી રહી છે. જાણકારી અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે માત્ર શિમલામાં જ ત્રણ અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. આખા રાજ્યમાં રવિવાર રાતથી વરસાદમાં અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે, જેમાં માત્ર શિમલામાં 24 લોકોના મોત થયા છે. અહીં શિવ મંદિર, ફાગલી અને કૃષ્ણ નગરમાં લેન્ડ સ્લાઈડ થઈ છે. જેમાં શિવ મંદિરમાં જ 17, ફાગલીમાં 4 અને કૃષ્ણનગરમાં 2 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં NDRF, SDRF, પોલીસ અને હોમગાર્ડની ટીમો સ્થળ પર તૈનાત છે, જેની મદદથી ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે ગંભીર સ્થિતિમાં ફસાયેલા 2 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તે જ સમયે, શિવ મંદિરમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે હજુ પણ ઓછામાં ઓછા 3 લોકો દટાયા હોવાની આશંકા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે