Home Videsh ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, ભારત પાછા જાઓ : ખાલિસ્તાની સંગઠને આપી ધમકી

ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, ભારત પાછા જાઓ : ખાલિસ્તાની સંગઠને આપી ધમકી

0
672
ઇન્ડો-કેનેડિયન હિંદુઓ,ભારત પાછા જાઓ : ખાલિસ્તાની સંગઠને આપી ધમકી
ઇન્ડો-કેનેડિયન હિંદુઓ,ભારત પાછા જાઓ : ખાલિસ્તાની સંગઠને આપી ધમકી

ઈન્ડો-કેનેડિયન હિંદુઓને ભારત પરત જવાની ધમકી આપવામાં આવી . પ્રતિબંધિત ખાલિસ્તાની અલગતાવાદી સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુને ઈન્ડો-કેનેડિયન હિંદુઓને ભારત પરત જવાની ધમકી આપી છે. પન્નુને વધુમાં જણાવ્યું હતું કે ઈન્ડો-કેનેડિયન હિંદુઓએ કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તેમની નિષ્ઠાનો ‘ત્યાગ’ કર્યો છે. ખાલિસ્તાની સંગઠન તરફી અલગતાવાદીએ એવો પણ દાવો કર્યો હતો કે ખાલિસ્તાન તરફી શીખો હંમેશા કેનેડા પ્રત્યે વફાદાર રહ્યા છે અને હંમેશા કાયદા અને દેશના બંધારણનું સમર્થન કર્યું છે.

‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુ
‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુ

કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે “સંભવિત કડી” હોવાનો આરોપ લગાવ્યાના એક દિવસ બાદ આ  ધમકી આપવામાં આવી છે. આ વર્ષે જૂનમાં, કેનેડામાં એક ગુરુદ્વારાની બહાર અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. ગો ઈન્ડિયા’જેવા શીર્ષકવાળા ” પન્નુના  હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તે કહેતા જોવા મળે છે.”ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, તમે કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તમારી નિષ્ઠાનો ત્યાગ કર્યો છે. તમારો મૂળ દેશ ભારત છે. કેનેડા છોડો, ભારત જાઓ, ‘કેનેડા છોડો, ઈન્ડો-હિંદુઓ, ‘ “ખાલિસ્તાન તરફી શીખો હંમેશા કેનેડાને વફાદાર રહ્યા છે. તેઓએ હંમેશા કેનેડાનો પક્ષ લીધો છે અને તેઓએ હંમેશા કાયદા અને બંધારણનું સમર્થન કર્યું છે.

SFJ ચીફે કેનેડિયન શીખોને 29 ઓક્ટોબરે વાનકુવરમાં જનમત માટે ભેગા થવા વિનંતી કરતા કહ્યું કે શું નિજ્જરની હત્યા માટે ભારતીય હાઈ કમિશનર વર્મા જવાબદાર છે કે કેમ? અલગતાવાદીની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રાલય (MEA)એ બુધવારે કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી.હાલની પરિસ્થિતિને જોતા અને ગુરપતવંત સિંહના આ નિવેદન પર કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોનું મૌનએ શું આ નિવેદનને સહમતી આપે છે? કેનેડીયન હિંદુ ફોર હાર્મોનિયના પ્રવક્તા વિજય જૈનએ નિવેદન આપ્યું છે કે ગુરપતવંત સિંહ પન્નુંનું આ નિવેદનથી કેનેડામાં રેહતા હિંદુઓમાં ડરનો માહોલ ઉભો થઇ રહ્યો છે. આ સાથે જ વિજય જૈનએ જુન ૧૯૮૫માં થયેલ હુમલા જેવો હુમલો ફરી ના થાય તેવી ચિંતા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જુન ૧૯૮૫ ખાલીસ્તાન સમર્થકો દ્વારા મોરટીયાન-લંડન-દિલ્હી જતા એર ઈન્ડિયાના વિમાનને બોમ્બ દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હતું, આ હુમલામાં ૩૦૭ પેસેન્જર અને ૨૨ કૃ મેમ્બર મૃત્યુ પામ્યા હતા. કેનેડાના ઈતિહાસમાં આ સૌથી ખરાબ આતંકી હુમલો હતો.

આવામાં ભારત સરકારે આગાઉ ચેતવણી આપી જુઓ
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે