Home Videsh ઈમરાન ખાન જેલમાંથી છોડો સૈન્યના વડા આસિમ મુનીર પર રાજીનામું #ReleaseKhanForPakistan #FreeImranKhan...

ઈમરાન ખાન જેલમાંથી છોડો સૈન્યના વડા આસિમ મુનીર પર રાજીનામું #ReleaseKhanForPakistan #FreeImranKhan #ResignAsimMunir #BoycottFaujiDhanda

0
637

ઈમરાન ખાન અને આસિમ મુનીર પર રાજકારણ -#ReleaseKhanForPakistan #FreeImranKhan #ResignAsimMunir #UndeclaredMartialLaw #PakistanUnderMilitaryFascism #BoycottFaujiDhanda જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસારનમાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. પાકિસ્તાનના મંત્રીઓ ભારત કોઈપણ સમયે આક્રમણ કરશે તેવી વાતો કરી રહ્યા છે. આવા સમયે પાકિસ્તાન સામે વધુ એક મોટો પડકાર ઊભો થયો છે.

પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાનખાને જેલમાંથી છોડી મુકવાની માગણી શરૂ થઈ છે. બીજીબાજુ પાકિસ્તાની સૈન્યના વડા આસિમ મુનીર પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર ઈમરાનખાનને પાકિસ્તાન સૈન્ય સાથેના મતભેદોના કારણે એપ્રલ 2022માં વડાપ્રધાનપદેથી દૂર કરાયા હતા. ત્યાર પછી ભ્રષ્ટાચારના આરોપમાં ઈમરાનખાનની ધરપકડ કરાઈ હતી. આ પહેલાં ઈમરાનખાને પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ મોટાપાયે દેખાવોનું નેતૃત્વ કર્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈમરાન ખાનના સમર્થકો

જોકે, હવે પહલગામમાં આતંકી હુમલા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈમરાન ખાનના સમર્થકો તેમની મુક્તિની માગણી કરી રહ્યા છે. ઈમરાન ખાનના સમર્થકો દાવો કરી રહ્યા છે કે પહલગામ હુમલો પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરનું કાવતરું હતું. X એનાલિટિક્સ ડેટા અનુસાર, #ReleaseKhanForPakistan હેશટેગનો ઉપયોગ કરીને 3 લાખથી વધુ પોસ્ટ કરવામાં આવી હતી.

ટ્રેન્ડિંગ હેશટેગ

૨૯ એપ્રિલ સુધીમાં, અન્ય એક ટ્રેન્ડિંગ હેશટેગ, #FreeImranKhan, ૩૫,૦૦૦ થી વધુ પોસ્ટ્સ જોઈ ચૂકી છે. આ સિવાય પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી નેતૃત્વ પ્રત્યે દેશમાં જાહેર અસંતોષ વધી રહ્યો હોવાનું જોવા મળે છે. ભારતના હુમલાના ભય વચ્ચે ઈમરાન ખાનની મુક્તિ માટેની ઓનલાઈન ઝુંબેશ વેગ પકડી રહી છે. બીજીબાજુ પાકિસ્તાનમાં x-યુઝર્સે #ResignAsimMunir, #PakistanUnderMilitaryFascism, #UndeclaredMartialLaw અને #BoycottFaujiDhanda જેવા હેશટેગ પોસ્ટ કરીને પાકિસ્તાની આર્મી ચીફને નિશાન બનાવી રહ્યા છે.

Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE

વધુ સમાચાર માટે જોતા રહો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે