Home Health મોબાઈલ સ્ક્રીનનું વળગણ કેટલું છે ખતરનાક , જાણો ચોંકાવનારા તારણો

મોબાઈલ સ્ક્રીનનું વળગણ કેટલું છે ખતરનાક , જાણો ચોંકાવનારા તારણો

0
569
મોબાઈલ સ્ક્રીનનું વળગણ કેટલું છે ખતરનાક , જાણો ચોંકાવનારા તારણો
મોબાઈલ સ્ક્રીનનું વળગણ કેટલું છે ખતરનાક , જાણો ચોંકાવનારા તારણો

આધુનિક સમયમાં મોબાઈલ ફોન અને સ્માર્ટ ફોનની સુવિધાઓમાં સતત વધારો થઇ રહ્યો છે અને સોશિઅલ મીડિયાનો ઉપયોગ જાણે બહોળા પ્રમાણમાં થઇ રહ્યો છે . ટેકનોલોજી માનવ જીવન માટે આશીર્વાદ રૂપ ચોક્કસ છે પણ તેની આડ અસરો પ્રત્યે જાગૃત થવાની જરૂર પણ છે. હાલ મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી સ્ક્રીનનું વળગણ એટલા હદ સુધી જોવા મળે છે કે જાણે યુવાનો બાળકોમાં અલગ જ દુનિયા રચાઈ હો તેવું લાગી રહ્યું છે. એક સમયે બાળકોના હાથમાં મોબાઈલ ફોન આપવો માતા પિતાને ચિંતા હતી પરંતુ કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણ શરુ થતાજ ક મને પણ બાળકોને સ્માર્ટ ફોન ટેબલેટ અને લેપટોપ જેવી સુવિધાઓ આપવી પડી અને જે ચિંતા હતી તેમાં વધારો પણ થયો. ખાસ કરીને જે માતા પિતા બાળકોને દિવસ દરમિયાન પોતાના કામકાજના કલાકો સિવાય મળતા હતા તે તમામ વાલીઓમાં ચિંતાની એક લકીર હતી . અને જયારે ચોંકાવનારા તારણો સામે આવતા હોય ત્યારે ખાસ ચિંતા જગાવે . સ્ક્રીનનું વળગણ એટલું ખતરનાક છે કે કોઈ જો થોડા સમય માટે વ્યક્તિને સ્ક્રીનથી અલગ રાખવામાં આવે તો તેનો સ્વભાવ ચિડીયાપણું જોવા મળે છે અને ડીપ્રેશન અનુભવે છે.

1 62

સ્ક્રીનનું વળગણ એટલેકે એડીકશન ધરાવતા વ્યક્તિઓમાં હીનપણું, ધરાવતા હોવાનું સામે આવ્યું છે આજના ડિજીટલ યુગમાં મોટો ચિંતાનો વિષય પણ સ્ક્રીનનું વળગણ છે. મુંબઈની કેજીએમ મેડીકલ કોલેજના એક અભ્યાસમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે . સ્ક્રીનનું વળગણ ધરવતા લોકો કાલ્પનિક પાત્રોમાં રચતા જોવા મળે છે અને કાલ્પનિક સંબંધોમાં ખોવાયેલા રહે છે. જયારે સ્ક્રીનનું વળગણ લાગેલું હોય ત્યારે વિડીઓ ગેમ ન રમતા હોય ત્યારે પણ ઈમોજી દેખાય, સ્પર્શની અનુભૂતિ, સતત રીંગ સંભળાયા કરે , વારંવાર મેસેજ ચેક કરવા વિગેરે લક્ષણો સ્ક્રીનનું વળગણ ધરાવતા લોકોમાં જોવા મળે છે.

ફોન

રીપોર્ટમાં એવું જાણવા મળ્યું કે મોબાઈલ 25 વર્ષથી ઓછી ઉમરના યુવાનો સતત ચેક કર્યા કરતા હોય છે. કેટલાક રીપોર્ટમાં મોટી ઉમરના લોકો પણ સ્ક્રીનનું વળગણ ધરાવે છે . જેમાં હિંસક દ્રશ્યો જોવા, અશ્લીલ દ્રશ્યો જોવા, વિગેરેનો સમાવેશ થાય છે. મુંબઈની કેજીએમ મેડીકલ કોલેજના એક અભ્યાસમાં જે તારણો મળ્યા છે તેમાં ઓનલાઈન ગેમ, સોશિઅલ મીડિયા મોટા પ્રમાણમાં જવાબદાર હોવાનું માનવામાં આવ્યું છે. જેમાં સંતાનો સાથેનો વ્યહવાર, કામમાં ધ્યાન આપવું, નિરાશાપણું વિગેરે સમસ્યાઓ જોવા મળી. રોજના ત્રણ કલાક મોબાઈલમાં ગાળતા બાળકોમાં ઉચાટ, હતાશાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે