Home Desh શ્રીનગરના દાલ સરોવરના હાઉસબોટમાં આગ, 3 બાંગ્લાદેશી પ્રવાસીઓના મોત

શ્રીનગરના દાલ સરોવરના હાઉસબોટમાં આગ, 3 બાંગ્લાદેશી પ્રવાસીઓના મોત

0
560
Fire in Dal Lake
Fire in Dal Lake

Jammu and Kashmir : જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય પર્યટન કેન્દ્ર દાલ તળાવ (Dal Lake) માં શનિવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કરોડો રૂપિયાની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી. બાંગ્લાદેશના ત્રણ પ્રવાસી (Bangladeshi Tourists) ઓ તેમની હાઉસબોટમાં આગ લાગતા મૃત્યુ પામ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આજે સવારે સરોવર પરની અનેક હાઉસબોટમાં ભીષણ આગમાં ભસ્મીભૂત થયાના કલાકો બાદ મૃતદેહો મળી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાઉસબોટમાં લાગેલી આગમાં માર્યા ગયેલા ત્રણ પ્રવાસીઓ બાંગ્લાદેશી નાગરિક છે, જેઓ સફિના હાઉસબોટમાં રોકાયા હતા. આ હાઉસબોટ આગના કારણે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, દાલ સરોવર (Dal Lake) ના ઘાટ નંબર 9 પાસે એક હાઉસબોટમાં આગ ફાટી નીકળી, જે ઝડપથી ફેલાઈ અને અન્ય હાઉસબોટને પણ લપેટમાં લઈ લીધી. હાઉસબોટ લાકડાની બનેલી હોય છે. આથી, મદદ પહોંચી ત્યાં સુધીમાં આગ નોંધપાત્ર રીતે ફેલાઈ ગઈ હતી. જિલ્લા પ્રશાસને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, દાલ સરોવર (Dal Lake) પર ઓછામાં ઓછી પાંચ હાઉસબોટ નાશ પામી હતી અને કેટલીક અન્યોને નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આગ એટલી ભયાનક હતી કે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે એક હાઉસબોટ (Houseboat) માં આગ લાગી ત્યારે તેમાં ઘણા લોકો હાજર હતા. ઘણા લોકો બચી ગયા, પરંતુ કેટલાક લોકો તેમાં ફસાઈ ગયા.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે