શેરબજારમાં રજાઃ આંબેડકર જયંતી નિમિત્તે

0
48
Slight movements can mean big profits

આજે એટલે કે શુક્રવારે 14 એપ્રિલ, 2023 ના દિવસે બાબાસાહેબ આંબેડકર જયંતી પર શેર બજાર બંધ રહેશે. આ અવસરે આજે શેરબજારમાં ટ્રેડિંગ નહીં થાય. આવતીકાલે શનિવાર છે અને પરમદિવસે રવિવાર છે એટલે હવે સોમવારથી શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થશે. આ મહિનાની 21 તારીખે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર પણ બજાર બંધ રહેશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.