Home Health માનસિક અવસાદ માંથી બહાર કઈ રીતે આવી શકાય ?

માનસિક અવસાદ માંથી બહાર કઈ રીતે આવી શકાય ?

0
753

માનસિક અવસાદમાંથી બહાર આવવાના ઘણા ઉપાયો આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે.

શું આપને પણ એકલતાનો અનુભવ થાય છે ?
શું આપને પણ ઉદાસીનતાની અનુભૂતિ થાય છે ?

આયુર્વેદિકના ઉપચારક વૈદ્ય રાજેશ ઠક્કર દ્વારા ઉપાયો અંગે ઉપાયો વિષે આમાં વિસ્તૃત ચર્ચા કરીએ

૧. બ્રાહ્મી : જ્ઞાનની પ્રાપ્તિ કરાવે તે બ્રાહ્મી….

બ્રાહ્મી મનના સત્વને વધારવામાં ઉપયોગી બને છે. જેમ શરીરના દોષ હોય તેમ જ મનના પણ દોષ હોય છે. સત્વ , રજસ અને તમષએ મનના દોષ છે.

જો રજસનું પ્રમાણ વધે છે તો આપને દુખની અનુભૂતિ થાય છે. ત્યારે આપણે સત્વ વધારવા માટે બ્રાહ્મીનો ઉપયોગ કરવો જોઈએ. બ્રાહ્મીના પાંદડાનો રસ પણ આપ લઇ શકો છો. બ્રાહ્મીથી મનની તાકાતમાં વધારો થાય છે.

૨. શંખપુષ્પી : શંખપુષ્પીથી યાદશક્તિમાં વધારો થાય છે.

image 1

૩.જ્યોતિષમતીનો પણ આપ ઔષધ તરીકે ઉપયોગ કરી શકો છો. ગુજરાતીમાં જ્યોતિષમતીને માલકાંગડી કહેવામાં આવી છે. જેને આપ ચટણી તરીકે પણ આરોગી શકો છો અથવા આપ આનું તેલ પણ લઈ શકો છો. આને આપ દૂધ સાથે પણ લઇ શકો છો. આ ઔષધી ગરમ છે. તેથી તેને એમનેમ ન લેવી જોઈએ. આ ઔષધના 8થી 10 ટીપા આપ લઇ શકો છો. આને આપ પતાસા સાથે પણ લઇ શકો છો. બેથી પાંચ દિવસ આ રીતે દવા કરવાથી આપણે સ્ફૂર્તિનો અનુભવ થશે .

માનસિક અવસાદ અંગે માહિતી મેળવવા નિહાળો આ કાર્યક્રમ

માનસિક અવસાદ માટે આપ પંચકર્મ વિદ્યાનો પણ ઉપયોગ કરી શકો છો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે