Home Main જ્ઞાનવાપીના ભોંયરામાં 30 વર્ષ બાદ કરવામાં આવી પૂજા, મુસ્લિમ પક્ષે સુપ્રીમમાં કરી...

જ્ઞાનવાપીના ભોંયરામાં 30 વર્ષ બાદ કરવામાં આવી પૂજા, મુસ્લિમ પક્ષે સુપ્રીમમાં કરી અરજી  

0
738
Gyanvapi
Gyanvapi

Gyanvapi : હિન્દુઓને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે. વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રશાસનને 7 દિવસમાં Gyanvapiમાં પૂજાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ જ પ્રશાસને રાત્રે લગભગ 12:30 વાગ્યા સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વ્યાસજીનું ભોંયરું ખોલ્યું હતું અને લગભગ 2 વાગ્યા સુધીમાં પૂજા શરૂ કરી હતી. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજા જોવા મળી રહી છે.

Gyanvapi માં મોડી રાત્રે વ્યાસ પરિવાર દ્વારા કરવામાં આવી પૂજા

Gyanvapi

વ્યાસ ભોંયરામાં ભગવાન વિષ્ણુ, ગણેશ ભગવાન, રામનું નામ લખેલ પથ્થર, મકર અખંડ જ્યોતિ, હનુમાન દાદાની બે મૂર્તિઓ, જોશીમઠની બે મૂર્તિઓ રાખવામાં આવી છે, જેની મોડી રાત્રે વ્યાસ પરિવાર દ્વારા પૂજા કરવામાં આવી હતી.

Gyanvapi : મૂર્તિઓને ચંદન, પુષ્પો, અખંડ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યું

Gyanvapi

સૌથી પહેલા રાત્રે 12 વાગ્યાની આસપાસ પંચગવ્યથી ભોંયરું શુદ્ધ કરવામાં આવ્યું હતું. આ પછી ષોડશોપચાર પૂજા થઈ. મૂર્તિઓને ગંગાજળ અને પંચગવ્યથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ પછી દેવતા મહાગણપતિનું આહ્વાન કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ મૂર્તિઓને ચંદન, પુષ્પો, અખંડ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યું હતું અને આરતી કરવામાં આવી હતી. વ્યાસજીના ભોંયરામાં લગભગ અડધા કલાક સુધી પૂજા થઈ હતી.

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

Gyanvapi

વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં નિયમિત પૂજા કરવાની મંજૂરી આપ્યા બાદ મોડી રાત્રે વ્યાસજીના ભોંયરાને બેરીકેટ્સમાંથી રસ્તો બનાવીને ખોલવામાં આવ્યો હતો. આ માટે ડીએમ એસ. રાજલિંગમ અને પોલીસ કમિશનર અશોક મુથા જૈન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આખી રાત ઊભા રહ્યા હતા. બપોરે 1:50 વાગ્યે પરિસરમાંથી બહાર આવેલા ડીએમએ કહ્યું કે કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે. જયારે મુસ્લિમ પક્ષે પૂજાના અધિકારને લઈને કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે