પોલીસ કર્મની સતર્કતાથી બચ્યો જીવ

0
40

મુસાફરો ટ્રેનમાં ચડતી વખતે અને ઉતરતી વખતે બેદરકારી દાખવતા હોય છે.પોતાના જીવને જોખમમાં મુકે છે.વાપી રલવે સ્ટેશન પર એક આવી  જ ઘટના બની હતી.એક મુસાફર ટ્રેન અને પ્લેટ ફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો.અનિલ કુમાર નામના પોલીસ કર્મીની નજર આ મુસાફર ઉપર પડી હતી.અને સતર્કતા દાખવીને મુસાફરનો જીવ બચાવી લીધો હતો.લોકોએ પણ પોલીસ જવાનની આ કામગીરી બિરદાવી હતી


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.