Home Dharma શનિ પુષ્ય નક્ષત્રનો યોગ પર કરો શનિ પનોતી દૂર

શનિ પુષ્ય નક્ષત્રનો યોગ પર કરો શનિ પનોતી દૂર

0
680
શનિ પુષ્ય નક્ષત્રનો યોગ પર કરો શનિ પનોતી દૂર
શનિ પુષ્ય નક્ષત્રનો યોગ પર કરો શનિ પનોતી દૂર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને રિઝવવા કઠિન છે પરંતુ વર્ષમાં અમુક દિવસ એવા છે કે શનિ દેવ સરળતાથી રીઝી જાય  આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે  આવો જ દિવસ શનિ પુષ્ય નક્ષત્રનો ગણી શકાય  કેમ કે પુષ્ય નક્ષત્ર જેના સ્વામી શનિ છે અને જે શનિવારે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે અનોખો સિદ્ધિયોગ પણ બને છે .માટે  શનિદેવની જ્યારે પીડા કે સમસ્યા હોય ત્યારે કે જ્યારે આપણને પનોતી નડતી હોય ત્યારે ઉપાય તરીકે કહેવાય છે કે શનિદેવના નક્ષત્રોમાં શનિ ઉપાસના કરાય તો તે શીગ્ર ફળ આપે છે આ દિવસે શનિની ઉપાસના કે ઉપાય સંકલ્પ કરી અને કરાય તો શનિ પીડા કે પનોતીનું  નિવારણ થાય છે.જયોતિષ શાસ્ત્ર મુજબ શનિ દેવ શનિવારના અધિપતિ છે તેમ કુંભરાશીના પણ સ્વામી છે અને સાથે પુષ્ય નક્ષત્રના પણ સ્વામી છે.  તેથી જે લોકોને શનિની કોઇપણ સમસ્યા હોય કે જે રાશિમાં શનિની પનોતી  હોય  કે શનિને કારણે લગ્ન વિલંબ , નોકરી ધંધામાં રૂકાવટ નુકશાની દગો ફટકો લડાઈ ઝગડા કોર્ટ કચેરી,શારિરીક માનસિક પીડા થતી હોય તેણે શાસ્ત્રના મત પ્રમાણે જ્યોતીષ વિદ્વાનો દ્વારા  આવા   શનિ પુષ્ય નક્ષત્ર જેવા અનોખા સિદ્ધિ યોગના  દિવસો શોધી ઊપાયો કરાવાનું જણાવવામાં આવે છે અને જે ઘણું કારગત નિવડે છે.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ વધુમાં જણાવે છે કે તેજ રીતે આજે  નિવારણની કામનાથી આ મુજબના ઉપાય કરાય તો આ શનિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગના બળે સહસ્ત્ર ઘણું મળે છે શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે . માટે આજે સંકલ્પ કરી ઉપવાસ રાખો અને નીચેના પૈકીના ઉપાય કરો અવશ્ય શનિ પીડા કે પનોતીનો નિવારણ થશે.

આ દિવસે  શનિ બીજ મંત્ર જાપ કરો.

ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ

શનિ દોષ કે પનોતીનું નિવારણ  થાય તે માટે સંકલ્પ કરી  ત્રણ  કરો  ત્યારબાદ રોજ એક માળા કરી ૨૩૦૦૦ શનિ મંત્ર જાપ પૂરા  કરો  આપની મનોકામના અવશ્ય પૂર્ણ થશે.

આ દિવસે હનુમાનજી શનિદેવના દર્શન કરવા જવું તેલ સિંદૂર અર્પણ કરો , ગરીબોને યથા શક્તિ દાન કરવું, ઘરડા અને વૃદ્ધ લોકોનું સન્માન કરો મદદ કરો આશીર્વાદ લો આ ઉપરાંત ગરીબ ,કામદાર અથવા નોકરો અને અપંગ ને હંમેશા પૂરતું વળતર આપો ખુશ રાખો.

આજે શનિ પુષ્ય નક્ષત્ર યોગ છે

શનિ શાંતિ માટે દાન કરો

શનિને લગતી વસ્તુઓનું દાન માં  આપવી જોઈએ

દાનમાં આપવાની  ચીજો- અડદ , લોખંડ ના વાસણો, તેલ, કાળા  સફેદ તલ,, કાળો કાબળો કાળું કાપડ કે પોતાના જૂના વસ્ત્રો નું દાન ગરીબ જરૂરિયાતમંદ લોકોને કરો .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે