Home Desh Dharmendra Death News:ધર્મેન્દ્ર ના નિધન ખોટા અહેવાલો પર હેમા માલિની અને...

Dharmendra Death News:ધર્મેન્દ્ર ના નિધન ખોટા અહેવાલો પર હેમા માલિની અને એશા દેઓલે આપી પ્રતિક્રિયા.#Dharmendra,#BollywoodNews

0
711
Dharmendra Death News
Dharmendra Death News

સોશિયલ મીડિયા પર ફેલાયેલા ધર્મેન્દ્રના નિધનના અહેવાલ ખોટા સાબિત થયા છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત હવે સુધરી રહી છે.

Dharmendra Death News:

આ ખોટા અહેવાલો સામે હેમા માલિની અને એશા દેઓલ બંનેએ કડક પ્રતિભાવ આપ્યો છે અને મીડિયાને વિનંતી કરી છે કે તેઓ અફવાઓ ફેલાવવાનું ટાળે.

Dharmendra Death News: એશા દેઓલનો પ્રતિક્રિયા

Dharmendra Death News:

એશા દેઓલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું –

“મારા પિતા સંપૂર્ણ રીતે જીવી રહ્યા છે અને રિકવરી સારી રીતે થઈ રહી છે. ખોટા અહેવાલો ફેલાવનારાઓ સામે વિનંતી છે કે આવી કપરી ઘડીમાં પરિવારને પ્રાઈવસી આપે. સૌએ જે પ્રાર્થનાઓ કરી, તેના માટે દિલથી આભાર.”

એશાએ વધુમાં ઉમેર્યું કે, “મારા પિતા હંમેશાની જેમ મજબૂત છે. તેમણે ચાહકોને પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો છે.”

Dharmendra Death News:હેમા માલિનીનો પ્રતિક્રિયા

Screenshot 2025 11 11 111654

અભિનેત્રી અને ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ પણ ખોટા અહેવાલો સામે આક્રોશ વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું –

“કેટલાક મીડિયા હાઉસે ધર્મેન્દ્રજીના અવસાનની ખોટી ખબર પ્રસારી, જે ખૂબ જ દુઃખદ છે. તેઓ હોસ્પિટલમાં છે, પરંતુ તબીબી દેખરેખ હેઠળ સારી રીતે સાજા થઈ રહ્યા છે.”

હેમા માલિનીએ ચાહકોને શાંતિ રાખવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી.

Dharmendra Death News:હાલની સ્થિતિ

સૂત્રોના જણાવ્યા મુજબ, ધર્મેન્દ્રને થોડા દિવસો પહેલા શ્વાસ સંબંધિત તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉક્ટરોએ જણાવ્યું છે કે તેમની સ્થિતિ સ્થિર અને સુધરતી” છે.

Dharmendra Death News : જીવંત દંતકથા

89 વર્ષના ધર્મેન્દ્રે પોતાની લાંબી કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
શોલે, ફૂલ ઔર પથ્થર, ચુપકે ચુપકે, સત્યકામ, અને ધરમવીર જેવી ફિલ્મોથી તેમણે ભારતીય સિનેમામાં અવિસ્મરણીય છાપ છોડી છે.

ચાહકોની પ્રાર્થના

સોશિયલ મીડિયા પર ચાહકો ધર્મેન્દ્રની ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
#GetWellSoonDharmendra હેશટેગ સાથે હજારો પોસ્ટ્સ ટ્રેન્ડ થઈ રહી છે.

Dharmendra Death News:ધર્મેન્દ્ર જીવંત છે અને સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.
પરિવાર તરફથી અફવાઓથી દૂર રહેવાની અને ચાહકોને ધર્મેન્દ્ર માટે પ્રાર્થના ચાલુ રાખવાની વિનંતી કરવામાં આવી છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

Petrol Pump Dealers:પેટ્રોલમાં ઇથેનોલ ભેળસેળ થી પેટ્રોલપંપ સંચાલકો પરેશાન – લાખોનું નુકસાન,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે