Home Desh રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી

રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી

0
535
રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી
રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી

રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી

જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લામાં પણ તિરંગા યાત્રા કાઢવામાં આવી

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં તિરંગા યાત્રામાં ભાગ લીધો

રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.. 77માં સ્વતંત્રતા દિવસના પહેલા રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લામાં પણ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં તિરંગા યાત્રા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને દરેક ઘર પર ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે.આ સિવાય રાજધાની દિલ્હીમાં ત્રણેય સેનાઓએ ફુલ ડ્રેસ રિહર્સલ કર્યું હતું. વાયુસેનાના ધ્રુવ હેલિકોપ્ટરથી ત્રિરંગા પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. આ વખતે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર યોજાનાર કાર્યક્રમ માટે 1800 વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં રોકાયેલા સરપંચ, શિક્ષકો, નર્સો, ખેડૂતો, માછીમારો અને મજૂરોનો સમાવેશ થશે.

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની  તિરંગા’ રેલી

ગ્રામજનો અને બાળકો સાથે રેલી

છત્તીસગઢના રાજનાંદગાંવમાં રેલી યોજાઈ

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના કર્મચારીઓએ સ્થાનિક ગ્રામજનો અને બાળકો સાથે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના દૂરના ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત ગામોમાં ‘હર ઘર તિરંગા’ રેલી કાઢી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી

બાવળામાં તિરંગા યાત્રા નીકળી

મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા

 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાવળામાં તિરંગા યાત્રા નીકળી હતી. તિરંગા યાત્રા બાવળા ની APMC થી લઈને પક્ષી ભુવન, ટાવર ચોક, નવી બજાર, અને મુખી નાં ઢારે થઈ ને Apmc એ પરત ફરી હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપ ડોડીયા ,મયુરભાઈ ડાભી, જિલ્લા સંગઠન મંત્રી ભરતભાઈ મેર ,જિલ્લા પંચાયત સદસ્ય ઇશ્વરભાઇ મકવાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે