Home State Delhi Delhi: લાલ કિલ્લાથી લઇને ચાંદની ચોક સુધી..ભગવા રંગમાં રંગાશે ઐતિહાસિક ઇમારતો?#DelhiNews #RedFort...

Delhi: લાલ કિલ્લાથી લઇને ચાંદની ચોક સુધી..ભગવા રંગમાં રંગાશે ઐતિહાસિક ઇમારતો?#DelhiNews #RedFort #ChandniChowk

0
576

Delhi: નો લાલ કિલ્લો થઇ શકે છે ભગવો

દિલ્હીમાં BJP ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાડનું (BJP MLA Tarvinder Singh Marwah)મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક (Historical buildings)ઇમારતો, માર્કટ ભગવામય હશે. તેમણે એમ પણ કહ્યું કે ઐતિહાસિક ઇમારતોને ભગવા રંગમાં રંગવામાં આવશે. બીજેપી ધારસભ્યએ કહ્યું કે લાલ કિલ્લો, કુતુબ મિનાર, હુમાયુનો મકબરો, દિલ્હી વિધાનસભા, કનૉટ પ્લેસ, ચાંદની ચોક ભગવા રંગમાં રંગવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી વિધાનસભાના ચોમાસુ સત્રમાં તેઓ આ પ્રસ્તાવ લઇને આવશે.

Delhi

Delhi: માં તમામ મીટ અને દારૂની દુકાનો બંધ

ધારાસભ્ય આ પહેલા પણ પોતાના નિવેદનોને લઇને લાઇમલાઇટમાં રહે છે. કાંવડ યાત્રાને લઇને જંગપુરાથી બીજેપી ધારાસભ્યએ કહ્યું કે તેમણે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને માંગ કરી છે કે કાવડ યાત્રા દરમિયાન દિલ્હીમાં તમામ મીટ અને દારૂની દુકાનો બંધ કરવામાં આવે.

ગૃહમંત્રીને મળશે ધારાસભ્ય

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેમનો પત્ર ગૃહમંત્રાલયને મળી ગયો છે તેઓ આગામી 2-3 દિવસમાં દેશના ગૃહમંત્રીને મળશે. ભાજપના ધારાસભ્યએ પત્રમાં એમ પણ કહ્યું હતું કે દિલ્હીમાં કાવડ યાત્રાના રૂટ પર જો માંસની દુકાનો અને દારૂની દુકાનો શાંતિપૂર્ણ રીતે બંધ કરવામાં આવે તો ઠીક નહી તો બળજબરીથી બંધ કરવામાં આવશે. આ સાથે ધારાસભ્યએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે દુકાનો બળજબરીથી બંધ કરાવવાનું નિવેદન તેમનું પોતાનું અંગત છે, તેમાં પાર્ટીનો કોઈ હાથ નથી.

Delhi

Delhi: ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહ કોણ છે?

ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહ જંગપુરાથી જીત્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને હરાવ્યા હતા. મારવાહનો જન્મ 10 ઓક્ટોબર, 1959 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમણે પોતાનું સ્કૂલિંગ દિલ્હીમાં પૂર્ણ કર્યું હતું.તેઓ 1998 થી 2013 સુધી સતત ત્રણ વખત કોંગ્રેસ પાર્ટીમાંથી જંગપુરાથી જીત્યા હતા. તેઓ જુલાઈ 2022 માં ભાજપમાં જોડાયા હતા અને દિલ્હી ભાજપના શીખ સેલના વડા તરીકે નિયુક્ત થયા હતા. મારવાહ એક વ્યવસાય ધરાવે છે. દિલ્હીમાં ભાડાની ઘણી મિલકતોમાંથી પણ કમાણી કરે છે.

Delhi
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Delhi: લાલ કિલ્લાથી લઇને ચાંદની ચોક સુધી..ભગવા રંગમાં રંગાશે ઐતિહાસિક ઇમારતો?#DelhiNews #RedFort #ChandniChowk
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે