Home State Haryana હરિયાણાના વાતાવરણમાં પલટો – લાખો ક્વિન્ટલ ડાંગર ભીંજાઈ

હરિયાણાના વાતાવરણમાં પલટો – લાખો ક્વિન્ટલ ડાંગર ભીંજાઈ

0
519
હરિયાણાના વાતાવરણમાં પલટો - લાખો ક્વિન્ટલ ડાંગર ભીંજાઈ
હરિયાણાના વાતાવરણમાં પલટો - લાખો ક્વિન્ટલ ડાંગર ભીંજાઈ

હરિયાણા વાતાવરણમાં અચાનક પલટો આવતાજ ખેડૂતોના જીવ અધ્ધર થયા છે કારણકે હરિયાણા રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એક વાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને લાખો ક્વિન્ટલ ડાંગર પાલડી ગઈ . ફતેહાબાદમાં વહેલી સવારે અચાનક વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં લગભગ એક કલાક સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઇ હતી અને ભારે વરસાદ ખાબકવાની શરૂઆત થઇ અનેક જગ્યાએ બરફ વર્ષા અને કરા પણ જોવા મળ્યા હતા.

હવામાનમાં પલટો આવતાજ હરિયાણાના વાતાવરણમાં લગભગ બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં હવા ખરાબ અને પ્રદુષણ વધી રહ્યું હતું તેમાં ઘટાડો જોવા મળ્યો. વરસાદ થયા બાદ હવાના પ્રદુષણની સૂચકાંક 264 થી ઘટીને 108 પર સ્થિર થયો તે બતાવે છેકે રાજ્યમાં પ્રદુષણની સ્તર ઘટ્યું છે. બીજી તરફ અચાનક વરસાદ ખાબકતા ખુલ્લામાં રાખેલો ડાંગરનો પાક ભીંજાયો હતો અને ખેડૂતોને નુકશાન થયું હતું. કલહો ક્વિન્ટલ ડાંગર વરસાદી પાણીમાં ભીંજાઈ જતા ખેડૂતો સહિત કમીશન એજન્ટો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને મોટું નુકશાન થવાની ભીતિ છે.

વરસાદ 3

હરિયાણા સરકાર તરફથી ખેતી નિયામક કચેરીથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને એક નિવેદનમાં નાયબ નિયામક ડો.મહાવીર સિંહે જણાવ્યું કે જે ખેડૂતોનો પાક તૈયાર છે તેમણે પોતાના ખેતરોમાંથી લણણી ન કરવી જોઈએ અને કે ખેડૂતોએ લણણી કરી લીધી છે તેમણે પોતાનો પાક બજારમાં એટલેકે વેચાણ અર્થે APMCમાં લાવવો જોઈએ નહિ . આ ઉપતંત પોતાના પાકને યોગ્ય જગ્યાએ વરસાદી પાણી કે હવામાનની અસર ન લાગે તેરીતે ઢાંકવો કોઈએ . જે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી તેમણે ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ થાય તે વ્યવસ્થા કરવી જોઈએ.

રાજ્યના હવામાન વિભાગ અનુસાર અને હવામાન શાસ્ત્રી ડો. રમેશચંદ્ર વર્સ્માએ જણાવ્યું હતું કે હરિયાણામાં મંગળવાર સુધી વાસળી માહોલ જોવા મળશે અને ઠંડા પવનો ફૂંકાઈ શકે છે . પહાડી વિસ્તારોમાં બરફ પડવાની કે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે સમગ્ર ઉત્તર ભારતમાં ભારતીય હવામાન વિભાગે વાતાવરણમાં આગામી બે દિવસ વરસાદી માહોલ અને કરા પડશે તેવી આગાહી કરી છે. .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે