કાળજાળ ગરમીમાં શ્રમિકોને આરામ માટે કરાયો પરિપત્ર

0
122

રાજ્યની ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શ્રમિકોને બપોરના સમયે કામમાંથી મુક્તિ આપવા પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં બાંધકામ શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામમાંથી મુક્તિ  આપવા પરિપત્ર જાહેર કરાયો છે. તેમજ પરિપત્રમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન કામમાંથી મુક્તિ આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે.