મોતિયો

0
151

મોતિયો એટલે શું ? મોતિયો કોને આવે છે ?

આવા ઘણા પ્રશ્નો આપણને મનમાં ઉદ્ધભવતા હોય છે…

મોતિયના લક્ષણ નીચે મુજબ છે :

  • અસ્પષ્ટ દેખાવું
  • કલર સ્પષ્ટ ન દેખી શકવો
  • રાત્રીના સમયે ઓછું દેખાવું
  • હેડલાઈટ ન જોઈ શકાય
  • ઝાંખા રંગો દેખાવા
  • સૂર્યપ્રકાશમાં આંખો ખેંચવી
  • વારંવાર ચશ્માંના નંબર બદલાવવા
maxresdefault

આંખમાં મોતિયાના કારણો શું છે ?

  • વધતી જતી ઉંમર સાથે મોતિયો આવી શકે છે
  • આંખમાં થયેલ કોઈ પણ પ્રકારની ઈજા
  • હાયપરટેન્શન હોય તો
  • યુવી રેઈઝથી પણ થઇ શકે છે નુકસાન
  • દવાઓનો વધુ પડતો ઉપયોગ
  • દવાઓની આડઅસર
  • હોર્મોન રિપ્લેસ થેરાપી
  • ધુમ્રપાન
  • સ્ટીરોઈડ વાડી દવા
  • ત્રોમાં હોવો
  • સ્થૂળતા
  • ડાયાબિટીસ

મોતિયાની બે પ્રકારની સર્જરી આપડી પાસે ઉપલબ્ધ છે…

૧. મોતિયાની સર્જરી

૨. લેસર મોતિયની સર્જરી

મોતિય વિષે આ કાર્યક્રમ થકી મેળવો માહિતી, આ કાર્યક્રમને આપ ફેસબુક પર પણ નિહાળી શકો છો