Home Desh કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાન

કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાન

0
515

હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે દ્વારા આગાહી પ્રમાણે લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી અને મહત્તમ તાપમાન 6 ડિગ્રી રહશે. જેના કારણે ચારધામ યાત્રાપર અસર થતી જોઈ શકાય છે. કેદારનાથ ધામ દર્શન કરવા જતા ભક્તોને હાલ રોકવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર બાજપુરમાં પહાડી પરથી જમીન ધસી પડવાને કારણે બદ્રીનાથ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રસ્તા વચ્ચે વાહનોને રોકાયેલ જોવા મળી રહ્યા છે.કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનને કારણે સ્થાનિક પોલીસને સાવચેતીના પગલા તરીકે ચારધામ યાત્રાને રોકી દેવા સુચના આપવામાં આવી છે. તદુપરાંત ચારધામ યાત્રા પર આવેલ શ્રદ્ધાળુઓને શ્રીનગરમાં રોકાણ કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્ર પ્રયાસ કરી રહ્યું છે હવામાન વિભાગે દ્વારા 29 એપ્રિલે જ એલર્ટ જાહેર કર્યું હતું તો સાથેજ જણાવવામાં આવી રહ્યું છે કે, હિમવર્ષા અને વરસાદના કારણે શ્રદ્ધાળુઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આઈએમડી જણાવ્યા અનુસાર ઉત્તરાખંડના તમામ પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથેજ પ્રશાસન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ઠંડી પડી રહી હોવાથી વૃદ્ધો અને બાળકો યાત્રાથી દૂર રહે તેવી અપીલ કરવામાં આવી છે 30 એપ્રિલ અને 1 મેના રોજ પણ વરસાદ અને કરા પડવાની શક્યતા છે.દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથના,બદ્રીનાથ અને ચારધામ યાત્રા તેમજ દર્શન કરવા આવે છે.પરંતુ બદલાતું હવામાન ચારધામ યાત્રામાં અડચણરૂપ બની રહ્યું છે.તો હવામાન ખરાબ હોવાને કારણે કેદારનાથ મંદિરમાં ભક્તો માટે પેટીએમ એ ભક્તો માટે પેટીએમ QR કોડ સ્કેન કરવાની સુવિધા બહાર પાડી છે. હવે ભક્તો ઘરે બેસીને તેમના પેટીએમથી કેદારનાથ મંદિરમાં દાન કરી શકશે.ભક્તોને પેટીએમ QR કોડ સ્કેન કરવા અને પેટીએમ UPI અથવા વૉલેટનો ઉપયોગ કરીને દાન આપવા સક્ષમ બનાવ્યા છે. પેટીએમ સુપર એપ દ્વારા ભારતભરના ભક્તો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત પવિત્ર મંદિરમાં તેમના ઘરેથી દાન કરી શકે છે.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો,સાથે વીઆર લાઈવ ફેસબુક પર

કેદારનાથ 3
બદ્રીનાથ

કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાન

ખરાબ હવામાનના કારણે યાત્રિકોને મુશ્કેલી

પેટીએમથી કેદારનાથ મંદિરમાં દાન કરી શકશે

1 મેના રોજ પણ વરસાદ અને કરા પડવાની શક્યતા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે