Home Breaking News ARVIND KEJRIWAL : સરેન્ડર પહેલા કેજરીવાલે કાર્યકરોને કર્યું સંબોધન, કહ્યું દેશને બચાવવા...

ARVIND KEJRIWAL : સરેન્ડર પહેલા કેજરીવાલે કાર્યકરોને કર્યું સંબોધન, કહ્યું દેશને બચાવવા જેલ જઈ રહ્યો છુ !!  

0
910

ARVIND KEJRIWAL : સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ 21 દિવસની વચગાળાની જામીનની મુદત પૂરી થયા બાદ અરવિંદ કેજરીવાલ આજે તિહાર જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરશે. આ પછી તે તિહાર જેલમાં જશે. શરણાગતિ પહેલા કેજરીવાલ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા હતા.  

ARVIND KEJRIWAL :  સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ 21 દિવસની વચગાળાની જામીનની મુદત પૂરી થયા બાદ અરવિંદ કેજરીવાલ આજે તિહાર જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરશે. આ પહેલા કેજરીવાલ સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનથી રાજઘાટ જવા રવાના થયા હતા. કેજરીવાલે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા હતા.

ARVIND KEJRIWAL

 રાજઘાટ બાદ કેજરીવાલ કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા. અહીં તેમણે હનુમાનજીના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી.

આ પછી મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેઓ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

ARVIND KEJRIWAL :  અરવિંદ કેજરીવાલે કાર્યકરોને સંબોધ્યા

સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જયથી કરી હતી. સૌપ્રથમ તો તેમણે ચૂંટણી પ્રચાર માટે આપવામાં આવેલી મુદત માટે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. કેજરીવાલે કહ્યું કે આ 21 દિવસ મારા માટે અવિસ્મરણીય છે. મેં આ 21 દિવસમાં એક મિનિટ પણ બગાડ્યો નથી. મેં દેશ બચાવવા માટે દેશભરમાં અભિયાન ચલાવ્યું.

ARVIND KEJRIWAL

ARVIND KEJRIWAL :   એક્ઝિટ પોલ પર વિશ્વાસ ના કરો

ARVIND KEJRIWAL

વધુમાં એક્ઝિટ પોલ અંગે કેજરીવાલે કહ્યું કે આ તમામ નકલી છે. કારણ કે ભાજપને વધુ બેઠકો આપવી પડશે તેવું ઉપરથી આવ્યું હશે. કેજરીવાલે કહ્યું કે ત્રણ દિવસ પહેલા નકલી એક્ઝિટ પોલ કરાવવાની શું જરૂર હતી. તેમણે કહ્યું કે એક્ઝિટ પોલ પર વિશ્વાસ ન કરો. સીએમ કેજરીવાલે કહ્યું કે હું જેલમાં જઈ રહ્યો છું, મને ખબર નથી કે હું ક્યારે પાછો આવીશ. પરંતુ મારા લોહીનું દરેક ટીપું દેશ માટે છે. તેણે કહ્યું કે હું દેશને બચાવવા માટે જેલમાં જઈ રહ્યો છું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે