જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે વારાણસી કોર્ટનો મહત્વનો નિર્ણય

0
37

વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે મોટો નિર્ણય લોધો છે. કોર્ટે હવે આ કેસ સાથે સંબંધિત તમામ અરજીઓને એકસાથે ક્લબ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, તમામ 7 કેસની સુનાવણી એક જ કોર્ટમાં થશે. હવે અલગથી સુનાવણી થશે નહીં. આ કેસમાં પક્ષકારો સીતા, મંજુ વ્યાસ, લક્ષ્મી અને રેખાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ આદેશ આપ્યો છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.