Home Desh અખિલેશ યાદવે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી

અખિલેશ યાદવે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી

0
412

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હૈદરાબાદ પહોંચ્યા

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી

પ્રગતિ ભવનમાં બેઠક પણ યોજાઈ

અખિલેશ યાદવે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓની એકતાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ ભાજપ સામે લડવાની વિપક્ષની રણનીતિને મોટો ફટકો પડતો જોવા મળી રહ્યો છે. દરમિયાન, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને મળવા હૈદરાબાદ પહોંચ્યા છે. બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી . અને બેઠક પણ યોજવામાં આવી હતી

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બપોરે લગભગ 12.30 વાગ્યે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં કેસીઆરના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. આ પછી, તેઓ બપોરે પ્રગતિ ભવનમાં તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર સાથે લંચ લીધુ હતું, ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ સાથેની મુલાકાતને લઈને અખિલેશ યાદવે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય એક છે કે આપણે બધાએ સાથે મળીને ભાજપને હટાવવાનું છે. વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટીમાં વિભાજન થયા પછી, ભાજપના એક મંત્રીએ દાવો કર્યો છે કે કેસીઆરની પાર્ટી બીઆરએસ અને આરજેડીના ઘણા નેતાઓ પણ ભાજપના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં આ બેઠક વધુ મહત્વની બની જાય છે.તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવ સતત ભાજપ વિરુદ્ધ મજબૂત ગઠબંધન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. જેના માટે તે ઘણા મોટા વિપક્ષી દળોના નેતાઓને પણ મળી રહ્યા છે. કેસીઆર સાથે સપા પ્રમુખની આ મુલાકાતને વિપક્ષી એકતાને મજબૂત કરવાની કવાયત તરીકે પણ જોવામાં આવી રહી છે.

વાંચો અહીંઃલખીમપુર પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે