ભારત માટે ઐતિહાસિક દિવસઃઆચાર્ય લોકેશ મુનિ

0
57

નવા સંસદ ભવનની જનતાને ભેટ મળી છે. નવા  સંસંદ ભવનના ઉદ્ધાટન પહેલા સર્વધરમ પ્રથના યોજવામાં આવી હતી.જેમાં જૈન સંત આચાર્ય લોકેશ મુનિ શામેલ થયા હતા. જૈન સંત આચાર્ય લોકેશ મુનિએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. રાજદંડ ને તેનું યોગ્ય સ્થાન મળ્યું છે.