ભારત લોકશાહીની  જનનીઃ PM મોદી

0
43

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવની દેશને ભેટ આપી હતી.વડાપ્રધાને  મંત્રોચ્ચાર સાથે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.વડાપ્રધાને આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે  દેશની જનતાને નવું સંસદ ભવન ભેટમાં આપ્યું છે. લોકશાહીના આ સંવર્ણ શણ પર હુ તમામ દેશવાસીઓને અભિંનદન પાઠવું છું.વડાપ્રધાન મોદીએ વધુમાં જણવ્યું હતું કે ભારત લોકશાહીની  જનની છે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.