દિલની વાત 1034 | જિંદગી છે અણમોલ…. | VR LIVE

0
68

જિંદગી અણમોલ છે..આત્મહત્યા જ ઉપાય નથી સમસ્યાનો બીમારીથી તંગ લોકો જિંદગી ટૂંકાવી રહ્યા છે , ક્યાંક આર્થીક કારણોસર કરી રહ્યા છે લોકો આત્મહત્યા , જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તેનો ઉકેલ હોય છે જો યોગ્ય વ્યક્તિનું માર્ગ દર્શન લેવામાં આવે  , બીમારીથી તંગ આવીને જીવન કેમ ટૂંકાવવું પડે છે લોકોએ ? શું યોગ્ય સારવારનો અભાવ કે મોંધીદાટ મેડીકલ સેવાઓ ? કે પછી અન્ય કારણો છે ?

સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો