Home Desh Srinagar Police Station: જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભયાનક વિસ્ફોટ: 9 ના મોત,...

Srinagar Police Station: જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભયાનક વિસ્ફોટ: 9 ના મોત, 29 ઘાયલ; આતંકવાદી ષડયંત્રની શંકા ઘેરાઈ.#SrinagarBlast,#JammuKashmir,#TerrorAttack

0
448
Police Station
Police Station

Srinagar Police Station: શુક્રવાર રાત્રે લગભગ 11:22 વાગ્યે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ થયો. ઘટનામાં એક તહસીલદાર સહિત કુલ 9 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો ઘાયલ છે. ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. તેમને 92 આર્મી બેઝ હોસ્પિટલ અને SKIMS સૌરા ખાતે સારવાર અપાઈ રહી છે.

 Srinagar Police Station:

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મૃતદેહોના ટુકડા 200 મીટર સુધી ફંગોળાયા હતા. ઘટનાસ્થળે ભારે જમાવટ સાથે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

Srinagar Police Station:  જપ્ત કરાયેલા વિસ્ફોટકોની તપાસ દરમ્યાન બ્લાસ્ટ થયો

પોલીસ સૂત્રો અનુસાર, આ વિસ્ફોટ તે સમયે થયો, જ્યારે પોલીસે વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ કેસમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂનાઓ એકત્રિત કરી રહી હતી. વિશ્લેષણ દરમ્યાન અચાનક ડેટોનેશન થતાં આ ભયાનક ઘટના બની.

વિસ્ફોટમાં વપરાયેલા મટિરિયલ અંગે પ્રાથમિક તપાસમાં કહેવાયું છે કે:

 Srinagar Police Station:
  • વિસ્ફોટક ડેટોનેટર અને ફ્યુઝ સાથે જ ફાટે
  • તેથી આ અકસ્માત નહીં, પરંતુ આતંકી હુમલો હોવાની સંભાવના નકારી શકાય તેવી નથી

Srinagar Police Station:  PAFFએ જવાબદારી સ્વીકારી, પરંતુ પુષ્ટિ બાકી

 Srinagar Police Station:

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકી સંગઠન PAFF (People’s Anti-Fascist Front) એ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કર્યો છે.
તેથી છતાં, પોલીસ અને એજન્સીઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

 ફરીદાબાદમાં પકડાયેલા ડૉ. મુઝમ્મિલના કેસ સાથે સંકળાયેલો વિસ્ફોટઘટના સાથે જોડાયેલી મોટી માહિતી બહાર આવી છે:

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે