Home Dharma Chardham Yatra: ના શ્રદ્ધાળુઓમાં 90%નો ઘટાડો, કેદારનાથમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ#ChardhamYatra #Kedarnath...

Chardham Yatra: ના શ્રદ્ધાળુઓમાં 90%નો ઘટાડો, કેદારનાથમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ#ChardhamYatra #Kedarnath #UttarakhandMonsoon #YatraUpdate`

0
386

Chardham Yatra :ઉત્તરાખંડમાં ચોમાસા પછી પર વિઘ્નો

ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદ (Monsoon)અને હવામાનને કારણે ચાર ધામ યાત્રા પર અસર પડી છે. ચાર ધામ યાત્રા 90 ટકા ઓછી થઈ ગઈ છે. રુદ્રપ્રયાગ, ગૌરીકુંડ હાઈ વે ગોરીકુંડ કેદારનાથ પગપાળા રસ્તો ખરાબ હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Chardham Yatra: ચાર ધામ યાત્રા જાણે થંભી ગઈ

ઉત્તરાખંડમાં ચોમાસુ સક્રિય થવાની સાથે ચાર ધામ યાત્રા જાણે થંભી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં કેદારનાથમાં દરરોજ દર્શન કરનાર ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. યાત્રા અને યાત્રીઓનું પ્રમાણ ઘટવાથી કેદાર ઘાટી અને કેદારપુરમાં ધંધા પણ ઠપ્પ થઈ ગયા છે.

Chardham Yatra

Chardham Yatra: ધંધા પર પડી માઠી અસર

આ વર્ષે મે મહિનામાં કેદારનાથ ધામમાં લગભગ 696934 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, તે જૂન મહિનામાં 6 લાખ 18000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ચોમાસુ શરૂ થવાની સાથે રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે અને ગોરીકુંડ કેદારનાથ પગપાળા સતત ભૂસ્ખલન થવાને કારણે વારંવાર બંધ થઈ રહ્યો છે. જેના કારણે અહીં આવી રહેલા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે યાત્રા પર પણ અસર પડી છે.

લોકોના ધંધા પર માઠી અસર

જુલાઈ મહિનામાં 9 દિવસ દરમિયાન 27280 શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા. બીજી તરફ યાત્રાની ગતિ ધીમી પડવાને કારણે ધંધા પર પણ અસર પડી છે. કેદારનાથ ધામના યાત્રીઓની સંથખ્યા સતત ઘટવાથી લોકોના ધંધા પર માઠી અસર જોવા મળી રહી છે. ઘણી હોટલોના બુકીંગ રદ્દ થઈ ગયા છે. જો દરરોજની વાત કરીયે તો હવે ફક્ત દોઢથી બે હજાર યાત્રાળુઓ જ કેદારનાથ આવી રહ્યા છે.

Chardham Yatra
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

: Chardham Yatra: ના શ્રદ્ધાળુઓમાં 90%નો ઘટાડો, કેદારનાથમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ#ChardhamYatra #Kedarnath #UttarakhandMonsoon #YatraUpdate`
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે