Home State Gujarat મોટો ધડાકો જયરાજસિંહના સમર્થકની સુસાઇડ નોટમાં રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર...

મોટો ધડાકો જયરાજસિંહના સમર્થકની સુસાઇડ નોટમાં રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા #jayrajsinhjadeda #ribda #aniruddhsinhjadeja #rajdeepsinhjadeja

0
645

રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા – #jayrajsinhjadeda #ribda #aniruddhsinhjadeja #rajdeepsinhjadeja ગોંડલ આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે , રાજકુમાર જાટના મોત બાદ સતત ચર્ચામાં ગોંડલ આવી રહ્યું છે, રાજકુમાર જાટના મોત બાદ અલ્પેશ કથીરિયા અને જિગીશા પટેલ પર હુમલો અને હવે જયરાજસિંહના સમર્થક ગણાતા અને દુષ્કર્મના આરોપી અમિત ખૂંટની આમહત્યાની ઘટના,, ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ નિમ્ન કક્ષાએ પહોંચી ગઈ છે, દુષ્કર્મના આરોપી અમિત ખૂંટની આત્મહત્યા મામલે હવે નવો વળાંક આવ્યો છે , અમિતે પોતાની સુસાઇડ નોટમાં રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા છે,

રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનું નામ આવ્યું

ગોંડલમાં યુવાન અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં નવા ખુલાસા થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. રીબડા ગામના ગોવિંદભાઈ સગપરીયાએ ખુલાસો કરતા જણાવ્યું કે અમિતની આત્મહત્યા પાછળ કાવતરૂ રચાયું હતું અને તેમાં અનિરૂદ્ધસિંહ જાડેજાનું નામ મુખ્ય ષડયંત્રકર્તા તરીકે ઉછાળ્યું છે. ગોવિંદભાઈના જણાવ્યા અનુસાર અમિતને આત્મહત્યા કરવા દબાણ કરવામાં આવ્યું હતું,

અમિત ખૂંટના મૃત્યુ પહેલાં લખેલી સુસાઇડ નોટ

પોલીસને અમિત ખૂંટના મૃત્યુ પહેલાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે , બીજીબાજુ પ્રતિસ્પર્ધી આજે સવારે જયરાજસિંહ જાડેજા તથા સામાજિક કાર્યકર અલ્પેશ ઢોલરીયા પણ મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને આર્થિક તથા ન્યાયિક સહાયની ખાતરી આપી હતી.સ્થાનિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સુસાઇડ નોટના આધારે અનિરૂદ્ધસિંહ જાડેજાની પુછપરછ થવાની સંભાવના છે.

અનિરૂદ્ધસિંહના પુત્રોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી

તમને જણાવી દઈએ કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે મૃતક અમિત ખૂંટ પર હુમલો થયો હતો. જેથી અમિત ખુંટે જે-તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર અમિત ખુંટનો આક્ષેપ હતો કે, અનિરૂદ્ધસિંહના પુત્રોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢોર માર માર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્યારે આર્મ્સ એક્ટ હેઠળ પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાના દીકરા અનિરુદ્ધસિંહ અને પૌત્ર રાજદીપસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાઇ હતી. જેને લઇ જયરાજસિંહે પણ આક્ષેપ કર્યો હતો કે, રીબડામાં અનિરુદ્ધસિંહ અને તેના પરિવારનો ત્રાસ છે. જેના વિરૂદ્ધમાં તે સમયે એક મહાસંમેલન પણ યોજાયું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો

અમારી યુટ્યુબ ચેનલ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે