હિંદુ ધર્મમાં માથે તિલક કેમ કરવામાં આવે છે ? જાણો તેના પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

    0
    744
    તિલક
    તિલક

    ભગવાન  શ્રી રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠાના હવે ગણતરીના કલાકો બાકી છે, ભારત આખું રામમય બની ગયું છે, જ્યાં જોવો ત્યાં બસ રામ રામનો જાપ ચાલી રહ્યો છે, ત્યારે આજે અમે તમને હિંદુ ધર્મમાં માથે તિલક કેમ લગાવામાં આવે છે, અને એના પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે તે અંગે જણાવીશું.        

    તિલક

    હિન્દુ ધર્મમાં માથા પર તિલક લગાવ્યા વગર પૂજા કરવાથી તે પૂજાને પરિપૂર્ણ માનવામાં આવતી નથી. દરેક પૂજામા ભગવાનને ચંદન તેમજ કંકુથી તિલક કરવામાં આવતું હોય છે અને તે પછી ભક્ત તેના માથા પર લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તિલક કરવાનું મહત્ત્વ શું હોય છે અને પૂજા દરમિયાન કેમ કરવામાં આવે છે, આવો તેના મહત્ત્વ વિશે જાણીએ. 

    તિલક લગાવવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે, મનની એકાગ્રતામાં વધારો થાય છે

    તિલક

    હિન્દુ ધર્મ અનુસાર તિલક લગાવવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે, મનની એકાગ્રતામાં વધારો થાય છે અને મન પણ શાંત થાય છે. એવું કહેવાય છે કે.. ચંદનનું તિલક કરવાથી એકાગ્રતા વધે છે. તો કંકુથી કરવાથી આકર્ષણ વધે છે તેમજ આળસ દૂર થાય છે. 

    અષ્ટગંધનું તિલક કરવાથી વિદ્યા- બુદ્ધિની પ્રાપ્તિ થાય છે

    તિલક

    કેસરનું તિલક કરવાથી યશમાં વધારો થાય છે તેમજ કાર્યો પુરા થાય છે. ગોરોચનનું તિલક કરવાથી વિજયની પ્રાપ્તિ થાય છે. અષ્ટગંધનું તિલક કરવાથી વિદ્યા- બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. 

    પોતાની જાતને અનામિકા આંગળીથી તેમજ અન્યને અંગૂઠાથી તિલક કરવામાં આવે છે

    તિલક

    હિન્દુ ધર્મમાં સ્નાન કર્યા વગર તિલક નથી કરવામાં આવતું. તેમજ પહેલા ભગવાનને તિલક કરવામાં આવે છે, અથવા તો ઈષ્ટદેવને તિલક કરવામાં આવે છે તે પછી જ સ્વયંને તિલક કરવામાં આવે છે. પોતાની જાતને અનામિકા આંગળીથી તેમજ અન્યને અંગૂઠાથી તિલક કરવામાં આવે છે. તિલક સામાન્ય રીતે ચોખાના દાણા સાથે લગાવવામાં આવે છે. એવુ એટલા માટે કારણ કે, હિન્દુ ધર્મમાં ચોખાના દાણાને સકારાત્મકતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. 

    વિજ્ઞાનીઓના મતે, માથા પર તિલક લગાવતી વખતે તે જગ્યા પર દબાવવાથી શરીરમાં લોહીના પ્રવાહનો સંચાર થાય છે. તેમજ એકાગ્રતા વધે છે કારણ કે શરીરને ઊર્જા આપતાં એક ચક્રમાંથી એક માનવામાં આવે છે.

    તમે આ પણ વાંચી શકો છો  

    Ayodhya: પ્રાણ પ્રતિષ્ઠા બાદ લખનૌથી અયોધ્યા માટે દર 20 મિનિટે બસો ઉપલબ્ધ થશે

    Android ફોન પર VR LIVE GUJARAT ની પર એપ કરો ડાઉનલોડ અને 22 જાન્યુઆરીએ અયોધ્યાથી પ્રભુ શ્રી રામના કરો દર્શન સીધા તમારા મોબાઈલ પર

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે