Home State Punjab નસીબ આડે પાંદડુ ખસ્યું , પંજાબનો આ ખેડૂત બન્યો કરોડપતિ

નસીબ આડે પાંદડુ ખસ્યું , પંજાબનો આ ખેડૂત બન્યો કરોડપતિ

0
495
નસીબ આડે પાંદડુ ખસ્યું , પંજાબનો આ ખેડૂત બન્યો કરોડપતિ
નસીબ આડે પાંદડુ ખસ્યું , પંજાબનો આ ખેડૂત બન્યો કરોડપતિ

નસીબ આડે પાંદડુ આ ગુજરાતી કહેવતથી લગભગ કોઈ અજાણ નથી પરંતુ જયારે નસીબ આડે પાંદડુ ખસે ત્યારે સામાન્ય વ્યક્તિ પણ કરોડપતિ ગણતરીની સેકન્ડોમાં બને છે અને તેનું તાજું ઉદાહરણ પંજાબના હોશિયારપુરના ખેડૂતનું છે. હોશિયારપુરના શીતલ સિંહ ઉંમરના વનવાસમાં પ્રવેશી ચુક્યા છે અને વ્યવસાયે ખેડૂત છે. તેમાં પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે . તેમના બંને દીકરાઓ વિદેશમાં રહે છે. તેમને એક વિશ્વાસ હતો કે એક દિવસ ભગવાન મને તક આપશે અને મારું નસીબ ખુલશે. કોઈ પણ માનવીને આ આશા હોય છે. પંજાબના હોશિયારપુર ગામના ખેડૂત શીતલ સિંહનું નસીબ ચમક્યું અબે માત્ર ગણતરીના કલાકોમાં જ કરોડપતિ બન્યા . મળતી માહિતી અનુસાર પંજાબના સામાન્ય પરિવારના વૃદ્ધ ખેડૂતને લોટરીની ટીકીટ ખરીદી તેના ચાર કલાકમાં જ અઢી કરોડ રૂપિયાની લોટરી લાગી અને કરોડપતિ બની ચુક્યા છે. તેઓ કહે છે કે આ રૂપિયા ક્યા અને કેવી રીતે વાપરવા તે પરિવારને પૂછીને નક્કી કરશે

નસીબ ખુલ્યું હતું આ ખેડૂતનું બે દિવસ પહેલા .મળતી માહિતી પ્રમાણે 4 નવેમ્બરે હોશિયારપુરના મહીલપૂરથી ખેડૂત શીતલ સિંહને અઢી કરોડ રૂપિયાની લોટરી લાગી છે. જયારે લોટરીના પરિણામ આવ્યા ત્યારે લોટરી વેચનાર વેપારી એસ. કે. અગ્રવાલે તેમને ફોન પર જાણ કરી હતી. શીતલ સિંહે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે તેમના ઘરે ખુશીનો માહોલ છે. અને તેમના ઘરે અભિનંદન આપવા માટે ગામ સહિત અનેક લોકોનો ધસારો છે. મહીલપુરના રહેવાસી શીતલ સિંહે જણાવ્યું કે 4 નવેમ્બરે દવા લેવા માટે હોશિયારપુર આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ રોડ પર ગ્રીન વ્યુ પાર્કની બહારના સ્ટોલ પરથી લોટરીની ટીકીટ ખરીદી હતી. ખરીદીના માત્ર ચાર કલાક બાદ બમ્પર ઇનામની જાહેરાત કરવામાં આવી. અને અઢી કરોડનો આસામી પંજાબના સામાન્ય પરિવારનો ખેડૂત બની ચુક્યો છે.

લોટરીનું વેચાણ કરતા વેપારીનું શું કહેવું છે તે જાણીએ

બીજી તરફ લોટરી વેચતા સ્ટોરના માલિક એસ. કે. અગ્રવાલ જણાવે છે કે છેલ્લા 20 વર્ષથી હું લોટરીની ટીકીટ વેચી રહ્યો છું. અને તેના પહેલા તેના પિતા લોટરીની ટીકીટ વેચતા હતા . તેના સ્ટોલ પરથી વેચાયેલી ટીકીટે ત્રીજી વખત કરોડોનું બમ્પર ઇનામ જીત્યું છે. શીતલ સિંહની દીકરીના પુત્ર સુખપ્રીત સિંહે જણાવ્યું કે હાલ અમારો પરિવાર ખુબ ખુશ છે અમારા નાનાજીએ લોટરીની ટીકીટ પર બમ્બર ઇનામ જીત્યું છે અને અઢી કરોડ જીતીને કરોડપતિ બન્યા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે