Home State Punjab પંજાબના નાગરિકો માટે આજના શું છે સારા સમાચાર

પંજાબના નાગરિકો માટે આજના શું છે સારા સમાચાર

0
500
પંજાબના નાગરિકો માટે આજના શું છે સારા સમાચાર
પંજાબના નાગરિકો માટે આજના શું છે સારા સમાચાર

પંજાબના નાગરિકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે . પંજાબના મહેસુલ વિભાગે એક મહત્વનો નિર્ણય લઈને નાગરિકોને મોટી રાહત આપી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારની મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઇ ગઈ છે ત્યારે પંજાબના મહેસુલ વિભાગ હવે નાગરિકોને 500 રૂપિયાના સુધીના સ્ટેમ્પ પેપર ઓન લાઈન ખરીદી અને ઓર્ડર કરી શકશે. આ ઉપરાંત પ્રોપર્ટીની કિંમત પણ ઓનલાઈન જોઈ શકાશે. પંજાબના નાગરિકોને હવે સરકારી કામ અર્થે સરકારી ઓફિસોના ધક્કા ખાવા નહિ પડે પંજાબના મહેસુલ વિભાગના આ એક નિર્ણયથી મોટાભાગના નાગરિકોને હવે રાહત મળશે. પંજાબ સરકારની web site https://jamabandi.punjab.gov.in પર જઈને આપેલા વિકલ્પ પર નિરીક્ષણ કરીને જે લાગુ પડે તે વિગતો ભરવાથી ઓનલાઈન ઓર્ડર કરી શકાશે . રાજ્યના કેબિનેટ મંત્રી બ્રમ્હ્મશંકર જીમ્પાએ કહ્યું છેકે ભગવંત માં સરકાર પંજાબના નાગરિકોની સુખાકારી માટે અનેક નિર્ણયો લઇ રહ્યા છે ત્યારે પંજાબના નાગરિકોને ભ્રષ્ઠાચારથી પરેશાન હતા અને મહેસુલ વિભાગમાં ભલામણો સિવાય કોઈ જ કામ થતા ન હતા તે ફરિયાદો પણ ઉઠી હતી. લાંચ, ભલામણો વિના જયારે સરકારી કાર્યક્રમોમાં કોઈજ કામ થતું ન હોય ત્યારે માં સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

મહેસુલ વિભાગમાં આ નિર્ણયથી લોકોની તકલીફ ઓછી પડશે અને સ્ટેમ્પ પેપર અંગેનું કામ સરળ બનશે . આપને જણાવી દઈએકે અને ઓનલાઈન સ્ટેમ્પ પેપર મંગાવવા માટે 20 રૂપિયાની અલગથી ફી નક્કી આપવામાં આવતી હોય છે . પરંતુ ઘરે બેઠા સુવિધા મેળવવા માટે પંજાબમાં કોઈ પણ જગ્યાએ જો ઓનલાઈન સ્ટેમ્પ મંગાવવા હશે તોજે ઈ મેલ દ્વારા મેળવવા હશે તો 50 રૂપિયા અને રૂબરૂ ઘરના સરનામે મેળવવા હશે તો 100 રૂપિયા ફી અલગથી ચૂકવવી પડશે . અને ત્રણ દિવસમાંજ પોતાના સરનામે મંગાવેલી સ્ટેમ્પ પેપર અને ચીજ વસ્તુઓ મળી જશે તેવો દાવો મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અને સરકારી કામકાજના વધુમાં વધુ 7 દિવસોમાં મંગાવેલ સરનામે પહોંચી જશે તેવી પણ દાવો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પંજાબના ચંડીગઢ નિગમ ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીએમ ભગવંત માનના હસ્તે ૩૦૪ ઉમેદવારોએ નિમણુક પત્રો આપ્યા અને માલસામાન વિભાગ અને વાહન વ્યહવાર વિભાગ દ્વારા જુદા જુદા વિભાગોમાં યુવાનોને નિમણુક પત્ર પાવ્યા હતા. આ પ્રસંગે પંજાબના યુવાનોને સીએમ માન દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે