Home Main ‘મારા 26 ધંધા બંધ થઈ ગયા પણ રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે,...

‘મારા 26 ધંધા બંધ થઈ ગયા પણ રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે, સરપંચથી સંસદ સુધી કોઈ તકલીફ પડી નથી’

0
503
ભરત સિંહ ડાભી
ભરત સિંહ ડાભી

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મારા 26 ધંધો બંધ થઈ ગયો પણ  રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે. સરપંચથી સંસદ સુધી કોઈ તકલીફ પડી નથી. આ નિવેદન બાદ ગુજરાત ની રાજનીતિમાં ઉકળતા ચરું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.આગામી વાયબ્રન્ટ ગુજરાત-2024 ની પ્રી-ઈવેન્ટ અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ સમિટ યોજાઈ હતી. જેમાં જનતાને ગુલામ સમજતા નેતાઓના અહંકારે હદ વટાવતું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. 

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મારા 26 ધંધા બંધ થઈ ગયા પણ  રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે. સરપંચથી સંસદ સુધી કોઈ તકલીફ પડી નથી. આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં ઉકળતા ચરું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનું વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ સમિટમાં ચોંકાવનારું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. પાટણમાં વાયબ્રન્ટ કાર્યક્રમમાં સાંસદે જણાવ્યું હતું કે, ઉદ્યોગ ચલાવો એ સહેલું નથી, મેં પણ ઉદ્યોગમાં હાથ અજમાવ્યો છે. પરંતુ મારા 26 ધંધા બંધ થઈ ગયા પરંતુ આ ચાલુ રહ્યો છે. સાંસદે તેમના હોદ્દાની સરખામણી ધંધા સાથે કરી હતી. સરપંચથી પાર્લામેન્ટ સુધી કોઈ તકલીફ પડી ન હોવાનું જણાવી કહ્યું કે ઉદ્યોગ કરવો હોય તો સમયનો ભોગ આપવો પડે અને સમયનો ભોગ ના આપો તો એ આપણો ભોગ લઈ લે જેમ મારો લીધો.

નોંધનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ પાટણ સમીટમાં એક્ઝિબીશન માટે 25 જેટલાં સ્ટોલ મુકાયા હતા. જેમાં MSME, ગાર્મેટ, હેન્ડીક્રાફ્ટ,હેન્ડલુમ, ટેરાકોટા, પેચ વર્ક, પટોળા, દેવડા, ઓર્ગેનિટ ફુડ, મિલેટ્સ ફુડ, પી.એમ.વિશ્વકર્મા રજીસ્ટ્રેશન વગેરે સ્ટોલ્સનો સમાવેશ થાય છે.જેની મંત્રી એ મુલાકત લીધી હતી. પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. જેના કારણે 285 થી વધું વ્યક્તિઓને રોજગારી મળશે.

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મારા 26 ધંધા બંધ થઈ ગયા પણ  રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે. સરપંચથી સંસદ સુધી કોઈ તકલીફ પડી નથી. આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં ઉકળતા ચરું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.આગામી વાયબ્રન્ટ ગુજરાત-2024 ની પ્રી-ઈવેન્ટ અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ સમિટ યોજાઈ હતી. જેમાં જનતાને ગુલામ સમજતા નેતાઓના અહંકારે હદ વટાવતું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. 

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મારા 26 ધંધા બંધ થઈ ગયા પણ  રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે. સરપંચથી સંસદ સુધી કોઈ તકલીફ પડી નથી. આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં ઉકળતા ચરું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનું વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ સમિટમાં ચોંકાવનારું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. પાટણમાં વાયબ્રન્ટ કાર્યક્રમમાં સાંસદે જણાવ્યું હતું કે, ઉદ્યોગ ચલાવો એ સહેલું નથી, મેં પણ ઉદ્યોગમાં હાથ અજમાવ્યો છે. પરંતુ મારા 26 ધંધા બંધ થઈ ગયા પરંતુ આ ચાલુ રહ્યો છે. સાંસદે તેમના હોદ્દાની સરખામણી ધંધા સાથે કરી હતી. સરપંચથી પાર્લામેન્ટ સુધી કોઈ તકલીફ પડી ન હોવાનું જણાવી કહ્યું કે ઉદ્યોગ કરવો હોય તો સમયનો ભોગ આપવો પડે અને સમયનો ભોગ ના આપો તો એ આપણો ભોગ લઈ લે જેમ મારો લીધો.

નોંધનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ પાટણ સમીટમાં એક્ઝિબીશન માટે 25 જેટલાં સ્ટોલ મુકાયા હતા. જેમાં MSME, ગાર્મેટ, હેન્ડીક્રાફ્ટ,હેન્ડલુમ, ટેરાકોટા, પેચ વર્ક, પટોળા, દેવડા, ઓર્ગેનિટ ફુડ, મિલેટ્સ ફુડ, પી.એમ.વિશ્વકર્મા રજીસ્ટ્રેશન વગેરે સ્ટોલ્સનો સમાવેશ થાય છે.જેની મંત્રી એ મુલાકત લીધી હતી. પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. જેના કારણે 285 થી વધું વ્યક્તિઓને રોજગારી મળશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે