Home Main સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે આ મોટા 10 વિવાદોઃ જાણો અખિલેશ્વર દાસ...

સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે આ મોટા 10 વિવાદોઃ જાણો અખિલેશ્વર દાસ મહારાજે શુ કહ્યું

0
551
અખિલેશ્વરદાસ મહારાજ
અખિલેશ્વરદાસ મહારાજ

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને વિવિધ હરકતોએ આ પહેલી વખત જ નહીં ભૂતકાળમાં પણ વિવાદો ઊભા કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જાતી, વ્યક્તિ સહિત ધર્મને લઈને પણ એવા એવા નિવેદનો અને હરકતો કરી છે કે જેના કારણે વિવાદ થયો હોય. આજે આવો આપણે જાણીએ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા મુખ્ય વિવાદો,,

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને વિવિધ હરકતોએ આ પહેલી વખત જ નહીં ભૂતકાળમાં પણ વિવાદો ઊભા કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જાતી, વ્યક્તિ સહિત ધર્મને લઈને પણ એવા એવા નિવેદનો અને હરકતો કરી છે કે જેના કારણે વિવાદ થયો હોય. આજે આવો આપણે જાણીએ

વિવાદો અને સ્વામીનારાયણ સંપ્રદાય

આપ હાલમાં જ થયેલા ખોડિયાર માતાના અપમાન અંગેના વિવાદ અંગે જાણો જ છો. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આપેલા ખોડિયાર માતા કુળદેવીને લગતા નિવેદનથી લઈ, મહારાજે ખોડિયાર માતા પર કપડા નિચોવીને પાણી છાંટ્યાના નિવેદનથી વિવાદ શરૂ થયો છે. આ અગાઉ સાળંગપુર મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર તરીકે જાણીતી હનુમાનજીની પ્રતિમા પાસેના ભીંતચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણ સંપ્રદાયના ભગવાનને પગે લાગતા દર્શાવાયા હતા. જેને લઈને વિવાદ થયો અને બાદમાં આ ચિત્રો દુર કરવામાં આવ્યા હતા.

આ તો હાલમાં જ બનેલા વિવાદોના વંટોળ છે જે હજુ પણ ફૂંકાવાના ચાલુ છે. જેતે સમયે પણ વિવિધ માધ્યમો પર આ અંગે વિવાદો અંગે જાણકારીઓ સામે આવી હતી. તેથી આપના ખ્યાલમાં હશે જ પરંતુ હવે આપણે આ માધ્યમોના અહેવાલો પર નજર કરતા સામે આવેલા અન્ય વિવાદો અંગે વાત કરીએ તો સ્વામીનારાયણ સંપ્રદાયના સંત આનંદસાગર સ્વામીએ એક વખત નિવેદન કર્યું હતું કે શિવજી એ સ્વામીના શિષ્યના ચરણ સ્પર્શ કર્યા હતા. આ નિવેદને પણ વિવાદ સર્જોય હતો. રૂગનાથ સ્વામી નામના સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ એવું કહ્યું હતું કે દેવો વચ્ચેની કુસ્તીમાં મહાદેવ શિવ શંકર ભગવાનની હાર થઈ હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના અક્ષરમુનિ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે હનુમાનજી સંત-બ્રહ્મચારી છે, તેથી તેમને ભગવાન ના ગણી શકાય. અન્ય એક કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ નિવેદન કર્યું હતું કે બ્રહ્મા અને ઈન્દ્ર લઘુશંકામાં તણાયા હતા.

ઉપરાંત નિત્ય સ્વરૂપ સ્વામી નામના સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે કહ્યું હતું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના લીડર સ્વામીનારાયણ ભગવાન છે. આ દાવા સાથે જ લોકોમાં ભારે નારાજગી થઈ હતી. તે પછી વલ્લભ સ્વામી નામના સંતે શ્રી કૃષ્ણ ભગવાન તો ગોવાળિયો હતા તે ભગવાન ન્હોતા. શ્રી કૃષ્ણ ભગવાન નથી પણ ગોવાળિયા હતા. તેવા મતલબનું નિવેદન કર્યું હતું. જે તે સમયે તેને લઈને પણ કેટલાક સમાજોમાં નારાજગી જોવા મળી હતી. તે ઉપરાંત બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે એક અસુર તો મહારાજ વિશે કેવા શબ્દો બોલે છે. દિનેશ પ્રસાદ સ્વામીએ કહ્યું કે, સ્વામીનારાયણ હિન્દુ સમાજથી કુરાજી થઈ ગયા છે. આ નિવેદન પણ ખુબ વિવાદીત બન્યું હતું. આ ઉપરાંત અન્ય એક સંતે શિવ અને પાર્વતી સ્વામીનારાયણ ભગવાનની સેવા કરતા હતા તેવા નિવેદન પણ કરતા ભારે ઉહાપોહ મચ્યો છે.

આ ઉપરાંત તો ગાદીના ગજગ્રાહ, ભક્તને મારવા, જમીનોના પ્રકરણો અને મહિલાઓ સાથેના જાહેર તથા ખાનગીમાં વર્તનોને લઈને પણ આ સંપ્રદાયના વિવિધ પંથોના સંતો વિવાદમાં સપડાઈ ચુક્યા છે. અહીં માત્ર આપણે થોડા જ વિવાદોની વાત કરી છે પરંતુ આ વિવાદની યાદી કાઢીએ તો લાંબુ લચક લિસ્ટ બની શકે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે