Home Desh ઉધયનિધિ સ્ટાલિન અને પ્રિયંક ખડગે વિરુદ્ધ FIR

ઉધયનિધિ સ્ટાલિન અને પ્રિયંક ખડગે વિરુદ્ધ FIR

0
441
ઉધયનિધિ સ્ટાલિન અને પ્રિયંક ખડગે વિરુદ્ધ FIR
ઉધયનિધિ સ્ટાલિન અને પ્રિયંક ખડગે વિરુદ્ધ FIR

ઉધયનિધિ સ્ટાલિન અને પ્રિયંક ખડગે વિરુદ્ધ FIR
સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદનને લઈને હોબાળો યથાવત

યુપીના રામપુરમાં નોંધાઈ FIR

તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિન અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનો બાદ ઉત્તર પ્રદેશમાં લોકોનો ગુસ્સો અટકી રહ્યો નથી. બંને વિરુદ્ધ ઉત્તર પ્રદેશના રામપુરમાં કેસ નોંધવામાં આવ્યો છે. એડવોકેટ રામસિંહ લોધી અને હર્ષ ગુપ્તાએ સિવિલ લાઈન્સ સ્ટેબલ રામપુર પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે.ઉધયનિધિ અને પ્રિયંક ખડગે વિરુદ્ધ IPC કલમ 153A અને 295A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રામપુરના એસપી અશોક કુમાર શુક્લાએ જણાવ્યું કે બંને નેતાઓ વિરુદ્ધ રામપુર કોતવાલીમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે વકીલ રામસિંહ લોધી અને હર્ષ ગુપ્તા તરફથી મંગળવારે એક અરજી આપવામાં આવી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રિયાંક ખડગેનું નિવેદન આવ્યું સામે

ઉત્તર પ્રદેશના રામપુરમાં નોંધાયેલી FIR પર પ્રયાંક ખડગેનું નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કરે છે તેની મને પરવા નથી. મારું નિવેદન કોઈ ધર્મ વિરુદ્ધ નથી. મેં સ્પષ્ટ કહ્યું છે કે જે ધર્મ સમાનતા નથી શીખવતો તે મારા મતે તે ધર્મ નથી. જો તેઓ (ફરિયાદીઓને) એવું લાગે છે કે તેમના ધર્મમાં આવું નથી, તો તે તેમની સમસ્યા છે. મારો ધર્મ બંધારણ છે. અમારે જે કરવું પડશે તે કરીશું

બીજી તરફ એડવોકેટ હર્ષ ગુપ્તાએ કહ્યું કે તેમને મીડિયા દ્વારા ખબર પડી કે 4 સપ્ટેમ્બરે તમિલનાડુના મુખ્યમંત્રી અને યુવા કલ્યાણ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે સનાતન ધર્મને કોરોના, ડેન્ગ્યુ અને મેલેરિયા કહીને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. એટલું જ નહીં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારમાં મંત્રી પ્રિયંકે પણ ઉધયનિધિ સ્ટાલિનના નિવેદનનું સમર્થન કર્યું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે