Home Main જ્ઞાનવાપી સર્વે દરમિયાન ASI ને મળી એક એવી વસ્તુ…હિન્દુ પક્ષ માટે બની...

જ્ઞાનવાપી સર્વે દરમિયાન ASI ને મળી એક એવી વસ્તુ…હિન્દુ પક્ષ માટે બની શકે છે મોટો પુરાવો

0
435
જ્ઞાનવાપી
જ્ઞાનવાપી

જ્ઞાનવાપી પરિસરના સર્વે દરમિયાન એએસઆઈને એક વસ્તુ મળી આવી છે. જાણકારોનું માનવું છે કે આ સર્વેનું કામ પૂરું થયા બાદ કાનૂની વિવાદને યોગ્ય રીતે ઉકેલવામાં તે મદદરૂપ થઈ શકશે. ઉત્તર પ્રદેશમાં બાબા વિશ્વનાથની નગરી કાશી એટલે કે વારાણસીમાં કોર્ટના આદેશ બાદ ચાલી રહેલા જ્ઞાનવાપી સર્વે દરમિયાન આજે ASI ની ટીમને એક પથ્થર જેવી વસ્તુ મળી આવી છે. આજે જ્ઞાનવાપી માં રડાર ટેકનિકનો પણ ઉપયોગ થશે. મળતી માહિતી મુજબ આજે જ જ્ઞાનવાપી ગુંબજની નીચેની જમીનનો સર્વે થશે. આ સર્વે માટે આધુનિક મશીનો મંગાવવામાં આવી છે. 

જ્ઞાનવાપી પરિસરમાંથી મળી આ વસ્તુ
જ્ઞાનવાપી સર્વે સંલગ્ન એક મોટા સમાચારની વાત કરીએ તો સૂત્રોના જણાવ્યાં મુજબ સર્વે દરમિયાન પરિસરમાં જમીન નીચેથી એક પિંડી જવી આકૃતિ મળી આવી છે. જ્ઞાનવાપી સર્વે આજે રવિવારે પણ ચાલુ છે. હિન્દુ અને મુસ્લિમ પક્ષના લોકો સર્વે દરમિયાન હાજર છે. એવું કહેવાય છે કે આજે જ એએસઆઈની ટીમ ગુંબજ નીચે જશે. ગત વર્ષે હિન્દુ પક્ષે શિવલિંગને નુકસાન પહોંચાડવાનો મોટો આરોપ લગાવ્યો હતો. જ્યાર મુસ્લિમ પક્ષ તરફથી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે સર્વેવાળા વીડિયોને જાહેર કરવામાં ન આવે. હિન્દુ અને મુસ્લિમ પક્ષ લાંબા સમયથી પોત પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. તે દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે વજૂખાનામાં શિવલિંગ છે, એ જ શિવલિંગ જેને નુકસાન પહોંચાડવામાં આવ્યું. 

કલાકૃતિઓની સૂચિ બનશે
કોર્ટના આદેશ મુજબ ઈમારતમાંથી મળી આવેલી તમામ કલાકૃતિઓની એક યાદી તૈયાર કરવામાં આવશે. આ કલાકૃતિઓની ઉંમર અને પ્રકૃતિની જાણકારી મેળવવામાં આવશે. ઈમારતની ઉંમર, નિર્માણની પ્રકૃતિ અંગે પણ ભાળ મેળવવામાં આવશે. જીપીઆર સર્વેક્ષણ સાથે પુરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે આ સર્વેનું કામ પૂરું થયા બાદ કાનૂની વિવાદને યોગ્ય રીતે ઉકેલવામાં મદદ મળશે. 

જ્ઞાનવાપીનું સત્ય સામે આવશે
વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક સર્વેથી દુનિયા સામે ઈતિહાસનું સત્ય સામે આવશે. એએસઆઈની આ ટીમમાં દેશના અનેક શહેરોના એએસઆઈ વિશેષજ્ઞ સામેલ છે. 43 સભ્યની ટીમ ઉપરાંત અનેક વકીલો અને પોલીસ અધિકારીઓ પણ હાજર હોય છે. સર્વેની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની પણ વ્યવસ્થા છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે