Home Main પત્રકારે પુછ્યું ટામેટા નો ભાવ કેમ વધ્યો? ઋષિકેશ પટેલ નું જવાબ સાંભળી...

પત્રકારે પુછ્યું ટામેટા નો ભાવ કેમ વધ્યો? ઋષિકેશ પટેલ નું જવાબ સાંભળી ચોંકી જશો

0
617

ગુજરાત સહિત દેશભરમાં ટામેટા ના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે, ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ટામેટા ના ભાવ વધવા અંગે સવાલ કરતા તેમને આડકતરી રીતે ટામેટા સિવાયના શાકભાજી ખાવાની સલાહ આપી દીધી હતી. મોંઘવારીના સવાલ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે. ત્યારે હાલ ઋષિકેશ પટેલ ના આ નિવેદનની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઇ રહી છે,

ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે, ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ટામેટાના ભાવ વધવા અંગે સવાલ કરતા તેમને આડકતરી રીતે ટામેટાં સિવાયના શાકભાજી ખાવાની સલાહ આપી દીધી હતી. મોંઘવારીના સવાલ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે.

સરકારના પ્રવક્તા મંત્રીને પ્રેસ કોન્ફરન્સમાં ટામેટાના ભાવને લઈને પૂછવામાં આવેલા સવાલનો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે, જેના કારણે હાલ આ મુદ્દો અહેવાલોમાં ચમક્યો છે. મોંઘવારીના સવાલ પર જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે આમ જોવા જઈએ તો ટામેટા એકમાત્ર ખાવાની ચીજ નથી. પરંતુ ટામેટા, બટાકા, શાકભાજી આ તમામે તમામ વસ્તુઓ જે જીવન જરૂરિયાત અને સવારના કોઈપણ ગૃહિણીને જરૂર પડે એવી તમામ બાબતો ડિમાન્ડ સપ્લાયના આધારે નક્કી થતી હોય છે. 

પરંતુ જેમ જેમ સમય બદલાય અને આ પણ તમે આગામી સમયમાં જોશો તો શાકભાજીના ભાવ હોય કે બીજા સપ્લાય વધતાથી સાથે જ ભાવ કંટ્રોલમાં આવી જશે. હસતાં-હસતાં મંત્રી ઋષિકેશ પટેલે સંભળાવી દીધું હતું કે ટામેટા એકમાત્ર જ ખાવાની ચીજ નથી, ટામેટાનો સપ્લાય વધશે ત્યારે ભાવમાં આપોઆપ ઘટાડો આવશે.

ગુજરાત સહિત દેશભરમાં ટામેટા ના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે, ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ટામેટા ના ભાવ વધવા અંગે સવાલ કરતા તેમને આડકતરી રીતે ટામેટા સિવાયના શાકભાજી ખાવાની સલાહ આપી દીધી હતી. મોંઘવારીના સવાલ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે. ત્યારે હાલ ઋષિકેશ પટેલ ના આ નિવેદનની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઇ રહી છે,

ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે, ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ટામેટાના ભાવ વધવા અંગે સવાલ કરતા તેમને આડકતરી રીતે ટામેટાં સિવાયના શાકભાજી ખાવાની સલાહ આપી દીધી હતી. મોંઘવારીના સવાલ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે.

સરકારના પ્રવક્તા મંત્રીને પ્રેસ કોન્ફરન્સમાં ટામેટાના ભાવને લઈને પૂછવામાં આવેલા સવાલનો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે, જેના કારણે હાલ આ મુદ્દો અહેવાલોમાં ચમક્યો છે. મોંઘવારીના સવાલ પર જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે આમ જોવા જઈએ તો ટામેટા એકમાત્ર ખાવાની ચીજ નથી. પરંતુ ટામેટા, બટાકા, શાકભાજી આ તમામે તમામ વસ્તુઓ જે જીવન જરૂરિયાત અને સવારના કોઈપણ ગૃહિણીને જરૂર પડે એવી તમામ બાબતો ડિમાન્ડ સપ્લાયના આધારે નક્કી થતી હોય છે. 

પરંતુ જેમ જેમ સમય બદલાય અને આ પણ તમે આગામી સમયમાં જોશો તો શાકભાજીના ભાવ હોય કે બીજા સપ્લાય વધતાથી સાથે જ ભાવ કંટ્રોલમાં આવી જશે. હસતાં-હસતાં મંત્રી ઋષિકેશ પટેલે સંભળાવી દીધું હતું કે ટામેટા એકમાત્ર જ ખાવાની ચીજ નથી, ટામેટાનો સપ્લાય વધશે ત્યારે ભાવમાં આપોઆપ ઘટાડો આવશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે